શોધખોળ કરો

Dhanteras 2022: ધનતેરસ પર ખરીદી માટે આ છે સૌથી શુભ મુહૂર્ત, મા લક્ષ્મીની રહેશે કૃપા

ધનતેરસ પર સોના-ચાંદી, વાસણો, આભૂષણો, જમીન ખરીદવી શુભ માનવામાં આવે છે

Dhanteras 2022 Shopping Muhurat: આસો વદ તેરસ એટલે ધનતેરસ. આ વર્ષે ધનતેરસ 22 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ધન્વંતરી,  ભગવાન કુબેર અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર સોના-ચાંદી, વાસણો, આભૂષણો, જમીન ખરીદવી શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસના દિવસે ખરીદી માટે અદ્ભુત સંયોગ બની રહ્યો છે. તેમાં ખરીદી કરવાથી 13 ગણો વધારો થાય છે.

ચાંદી ચંદ્રનું પ્રતિક છે, ધનતેરસ પર ચાંદીના વાસણો અથવા ઘરેણાં લાવવાથી માનસિક સંતોષ પ્રાપ્ત થાય છે, જ્યારે સોનું ખરીદવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ચાલો જાણીએ ધનતેરસ પર ખરીદી માટેનો શુભ સમય.

ધનતેરસ 2022 ખરીદી મુહૂર્ત

આ વખતે ધનતેરસ 22 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 06.03 વાગ્યે શરૂ થશે અને 23 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 06.04 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં બંને દિવસ ખરીદી માટે શુભ છે. ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું મુહૂર્ત - 22 ઓક્ટોબર 2022, સાંજે 06.02 - 23 ઓક્ટોબર 2022, 06:03 AM. સમયગાળો - 24 કલાક

ધનતેરસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજા, શુભ કાર્ય અને ખરીદી અનેક ગણી વૃદ્ધિ આપે છે. તમામ સિદ્ધિઓ તેના નામના રૂપમાં તેમાં હાજર છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 23 ઓક્ટોબર 2022ના રોજ આખો દિવસ રહેશે. ધનતેરસ પૂજા મુહૂર્ત - સાંજે 7:10 થી 8:24 (22 ઓક્ટોબર 2022)

ધનતેરસ પર શું ખરીદવું

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ જેવી ધાતુઓથી બનેલી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે. આ દિવસે વાસણો ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. શુભ મુહૂર્તમાં તેને ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં કાયમ માટે વાસ કરે છે. સાથે જ કુબેર પણ પ્રસન્ન થઈને વ્યક્તિ પર ધનની વર્ષા કરે છે અને ભગવાન ધન્વંતરિની કૃપાથી વ્યક્તિને સ્વાસ્થ્યનું વરદાન મળે છે.

 ધનતેરસનો તહેવાર 22 ઓક્ટોબર 2022 ના રોજ છે. બીજી તરફ, નરક ચતુર્દશી અને દિવાળી 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે, માતા લક્ષ્મી સિવાય, દેવીને તેમની સૌથી પ્રિય વસ્તુ દક્ષિણાવર્તી શંખની પૂજા કરીને પ્રસન્ન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ધનની દેવી ઘરમાં કાયમ માટે વાસ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget