શોધખોળ કરો

Diwali 2021: દિવાળી પર સૂરણનું શાક ખાવાનું છે ખાસ કારણ, જાણો ક્યાંથી શરૂ થઈ પરંપરા

Diwali 2021: દિવાળીના દિવસોમાં સફાઈ, સજાવટ અને ખરીદીની સાથે ખાનપાનનું પણ મહત્વ છે. મીઠાઈ, ખીર સહિત વિવિધ પકવાનો વચ્ચે સૂરણનું શાક અનિવાર્ય છે.

Diwali 2021: સૂરણનું શાક તો ઘરમાં ભાગ્યે જ બનતું હોય છે પરંતુ દિવાળીના ખાસ અવસર પર ઘરમાં આ શાક બનાવવું શુભ માનવામાં આવે છે. ઘણા ઘરના વડીલો ડીશમાં મીઠાઈ વચ્ચે સૂરણને મુકતા આવ્યા છે. ઉત્તરપ્રદેશના તમામ વિસ્તારોમાં દિવાળી પર સૂરણનું શાક બનાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે.

સૂરણના શાકનો દિવાળી સાથે શું સંબંધ છે

હિન્દુ ધર્મમાં દિવાળી પર સૂરણનું શાક બનાવવા અને ખાવાની પરંપરા કાશી એટલેકે બનારસથી શરૂ થઈ છે. આ દિવાળીના દિવસે સમગ્ર પરિવાર માટે સૂરણનું શાક બનાવવામાં આવે છે. તે બટાકાની જેમ જમીનમાં નીચે ઉગે છે અને તેના મૂળ ખોદીને કાઢવામાં આવે છે. કહેવાય છે કે તેને જમીનમાંથી નીકાળ્યા બાદ પણ તેના મૂળ માટીમાં રહી જાય છે અને આગામી દિવાળી સુધી ફરીથી સુરણ તૈયાર થઈ જાય છે. તેની આ વિશેષતા દિવાળી પર્વની ઉન્નતિ અને ખુશહાલી સાથે જોડે છે. જેના કારણે દિવાળીના દિવસે ઘરમાં સૂરણનું શાક બનાવવું શુભ માનવામાં આવે છે.

સૂરણ સમારવું, શાક બનાવવું અને ખાવું ત્રણેય મુશ્કેલ

સૂરણનું દેખાવે ગોળાકાર હોય છે. તેથી તેને સમારવું અને શાક બનાવવું સહેલું નથી હોતું. તેને સમારતી વખતે ખંજવાળ પણ આવે છે. તે બટાકા કે બીજા શાકની જેમ જલદી ચડતું નથી. તેને ખાવાથી ગળામાં ખારાશ પણ થવા લાગે છે. તેને સમારવા માટે વિશેષ સમય લાગે છે. તેથી હાથ પર તેલ લગાવીને સમારવું જોઈએ અને ખારાશ ઓછી કરવા લીંબુનો રસ નાંખવામાં આવે છે.

સ્વાસ્થ્ય વર્ધક છે સૂરણ

સૂરણનો પાક દિવાળી આસપાસ તૈયાર થાય છે. તેમાં અનેક એન્ટી ઓક્સિડેંટ હોય છે. બીટા કેરોટીન હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત અનેક વિટામિ તથા ખનીજ તત્વો હોય છે. તેમાં કેલરી, ફેટ, પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર પૂરતી માત્રામાં હોય છે. સૂરણ કેન્સરની સારવાર માટે પણ ઘણું કારગર છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget