શોધખોળ કરો

Hanuman Chalisa:આ વિધિથી મંગળવારે કરો હનુમાન ચાલીસાના પાઠ, તમામ કષ્ટોથી મળશે મુક્તિ

હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજા આરાધનાથી કષ્ટો દૂર થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ વિધિ વિધાન સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે.

ધર્મ: હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજીની પૂજા આરાધનાથી કષ્ટો દૂર થાય છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. હનુમાન ભક્તોની પરેશાનીને દૂર કરે છે. મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. મંગળવારે હનુમાનજીની વિશેષ કૃપાથી કષ્ટભંજનની કૃપા મેળવી શકાય છે. 

હનુમાનજીની કૃપા મળતા શનિદેવ પણ પ્રસન્ન રહે છે. શનિદેવ હનુમાનજીના ભક્તોને પરેશાન નથી કરતી. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે એટલા માટે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમને શનિની સાડાસાતીમાં પણ એક રક્ષાક્વચ મળી જાય છે.

 મંગળવારે અવશ્ય કરો હનુમાન ચાલીસાના પાઠ
હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઇ એક મંત્ર સમાન છે. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ વિશેષ લાભકારી સાબિત થાય છે. હનુમાન ચાલીસાની રચના કવિ તુલસી દાસે કરી છે. ચાલીસ છંદ હોવાથી તેને ચાલીસા કહે છે. હનુમાન ચાલીસા પાઠ કરવાથી બળ બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. માન્યતા છે કે. જો કોઇપણ કાર્ય કરતા પહેલા જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આ કાર્યની સફળતાની સંભાવના વધી જાય છે. 

કેવી રીતે કરો હનુમાન ચાલીસાના પાઠ?
હનુમાનજી રામના પરમ ભક્ત છે. તેમજ હનુમાનજીને શિસ્ત ખૂબ જ પ્રિય છે. આ માટે હનુમાન ચાલીતાના પાઠ દરમિયાન સ્વચ્છતા અને અનુસાશનનું વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે. હનુમાન ચાલીસાના પાઠ માટે સવાર અને સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંગળવાર પણ હનુમાન ચાલીસાના પાઠ માટે શ્રેષ્ઠ દિવસ છે, સવારે સ્નાન ઇત્યાદિ કાર્ય પતાવીને વહેલી સવારે હનુમાનજીને આસન આપીને તેમના પર હનુમાનની છબી સ્થાપિત કરો. તાંબાના કળશમાં જળ ભરીને રાખો, ગાયના ઘીનો દિપક પ્રગટાવો, પાઠ પૂર્ણ થયા બાદ કળશના જળનો પ્રસાદ ખુદ ગ્રહણ કરો અને આખા ઘરમાં આ પવિત્ર જળનો છંટકાવ કરો.  

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget