શોધખોળ કરો

Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?

Char Dham Yatra: ચાર ધામ યાત્રા દરમિયાન જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં અથવા કોઈ રોગને કારણે મૃત્યુ પામે છે, તો તેને વળતર મળી શકે છે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Char Dham Yatra: ચાર ધામ યાત્રા દરમિયાન જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં અથવા કોઈ રોગને કારણે મૃત્યુ પામે છે, તો તેને વળતર મળી શકે છે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ચાર ધામ યાત્રાનો (char dham yatra) પ્રારંભ થયો છે, લાખો શ્રદ્ધાળુઓ યાત્રા માટે તેમના ઘર છોડીને ગયા છે. ચાર ધામ યાત્રા દરમિયાન અનેક લોકોના મોતના (death) સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે. આમાંના મોટાભાગના શ્રદ્ધાળુઓ હાર્ટ એટેકને (heart attack) કારણે મૃત્યુ પામે છે જ્યારે કેટલાક મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે પણ થાય છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો, જો ચાર ધામ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેને વળતર (compensasion) મળે છે કે નહીં? માહિતી અનુસાર, જો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સંકુલમાં જે લોકો કોઈ અકસ્માતનો ભોગ બને છે, તો તેમને ₹1 લાખ સુધીનું વીમા કવચ મળે છે.

વીમા કવચ મળશે

તમને જણાવી દઈએ કે જો મુસાફર પાસે અકસ્માત વીમો છે, તો વીમા કંપની પોલિસીની શરતો અનુસાર વળતર ચૂકવશે. આ સિવાય ઉત્તરાખંડ સરકાર મૃતકના પરિવારના સભ્યોને સરકારી યોજનાઓ મુજબ આર્થિક સહાય પૂરી પાડે છે. વળતર મેળવવા માટે, તમારે પહેલા સ્થાનિક સત્તાવાળાઓ અથવા પોલીસને અકસ્માતની જાણ કરવી પડશે. આ ઉપરાંત, તમારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું જોઈએ, જો તમારી પાસે અકસ્માત વીમો છે, તો વીમા કંપનીએ તમને દાવો કરવો પડશે. આ સિવાય તમે મદદ માટે NGO નો પણ સંપર્ક કરી શકો છો.

અકસ્માત વિશે માહિતી આપો

અહીં કેટલીક ઉપયોગી સંસ્થાઓ છે. તમે મુખ્યમંત્રી રાહત ફંડની વેબસાઇટ https://cmrf.uk.gov.in/ અને ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ https://usdma.uk.gov.in/ પર જઈને મદદ મેળવી શકો છો. પ્રશાસને ચાર ધામ યાત્રા દરમિયાન હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. જે 24 કલાક કાર્યરત રહે છે જેથી યાત્રિકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે. તમે હેલ્પલાઇન નંબરની મદદથી પણ અકસ્માત વિશે માહિતી આપી શકો છો. જે લોકોનું મૃત્યુ તીર્થ યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના, સડક દુર્ઘટના, પશુ હુમલાના કારણે થયું હોય અથવા મૃત્યુનું કારણ કોઈ બીમારી હોય તો જ વળતર મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Embed widget