શોધખોળ કરો

Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?

Char Dham Yatra: ચાર ધામ યાત્રા દરમિયાન જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં અથવા કોઈ રોગને કારણે મૃત્યુ પામે છે, તો તેને વળતર મળી શકે છે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Char Dham Yatra: ચાર ધામ યાત્રા દરમિયાન જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં અથવા કોઈ રોગને કારણે મૃત્યુ પામે છે, તો તેને વળતર મળી શકે છે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ચાર ધામ યાત્રાનો (char dham yatra) પ્રારંભ થયો છે, લાખો શ્રદ્ધાળુઓ યાત્રા માટે તેમના ઘર છોડીને ગયા છે. ચાર ધામ યાત્રા દરમિયાન અનેક લોકોના મોતના (death) સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે. આમાંના મોટાભાગના શ્રદ્ધાળુઓ હાર્ટ એટેકને (heart attack) કારણે મૃત્યુ પામે છે જ્યારે કેટલાક મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે પણ થાય છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો, જો ચાર ધામ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેને વળતર (compensasion) મળે છે કે નહીં? માહિતી અનુસાર, જો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સંકુલમાં જે લોકો કોઈ અકસ્માતનો ભોગ બને છે, તો તેમને ₹1 લાખ સુધીનું વીમા કવચ મળે છે.

વીમા કવચ મળશે

તમને જણાવી દઈએ કે જો મુસાફર પાસે અકસ્માત વીમો છે, તો વીમા કંપની પોલિસીની શરતો અનુસાર વળતર ચૂકવશે. આ સિવાય ઉત્તરાખંડ સરકાર મૃતકના પરિવારના સભ્યોને સરકારી યોજનાઓ મુજબ આર્થિક સહાય પૂરી પાડે છે. વળતર મેળવવા માટે, તમારે પહેલા સ્થાનિક સત્તાવાળાઓ અથવા પોલીસને અકસ્માતની જાણ કરવી પડશે. આ ઉપરાંત, તમારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું જોઈએ, જો તમારી પાસે અકસ્માત વીમો છે, તો વીમા કંપનીએ તમને દાવો કરવો પડશે. આ સિવાય તમે મદદ માટે NGO નો પણ સંપર્ક કરી શકો છો.

અકસ્માત વિશે માહિતી આપો

અહીં કેટલીક ઉપયોગી સંસ્થાઓ છે. તમે મુખ્યમંત્રી રાહત ફંડની વેબસાઇટ https://cmrf.uk.gov.in/ અને ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ https://usdma.uk.gov.in/ પર જઈને મદદ મેળવી શકો છો. પ્રશાસને ચાર ધામ યાત્રા દરમિયાન હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. જે 24 કલાક કાર્યરત રહે છે જેથી યાત્રિકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે. તમે હેલ્પલાઇન નંબરની મદદથી પણ અકસ્માત વિશે માહિતી આપી શકો છો. જે લોકોનું મૃત્યુ તીર્થ યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના, સડક દુર્ઘટના, પશુ હુમલાના કારણે થયું હોય અથવા મૃત્યુનું કારણ કોઈ બીમારી હોય તો જ વળતર મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Embed widget