શોધખોળ કરો

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

Ekadashi 2025 List: હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું તમામ વ્રતમાં વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એક વર્ષમાં 24 એકાદશી આવે છે. વર્ષ 2025 માં એકાદશી વ્રત ક્યારે મનાવવામાં આવશે?

Ekadashi 2025 List: હિન્દુ ધર્મમાં, એકાદશીને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તેને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખ ભોગવ્યા બાદ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

અગિયારમી તિથિને એકાદશી કહે છે. તે મહિનામાં બે વાર આવે છે. એક શુક્લ પક્ષ પછી અને બીજી કૃષ્ણ પક્ષ પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ રીતે વર્ષની 24 એકાદશી તિથિઓને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે.

હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્વ છે. બધા ઉપવાસોમાં એકાદશી વ્રતનું પણ વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર મુજબ, એકાદશી વ્રત દર મહિને બે વાર આવે છે, એક વાર કૃષ્ણ પક્ષમાં અને એક વાર શુક્લ પક્ષમાં. આ રીતે એક વર્ષમાં 24 એકાદશી આવે છે.

એકાદશી વ્રત 2025

10 જાન્યુઆરી 2025, શુક્રવાર - પોષ પૂર્ણિમા એકાદશી
25 જાન્યુઆરી 2025, શનિવાર - ષટતિલા એકાદશી
08 ફેબ્રુઆરી 2025, શનિવાર - જયા એકાદશી
24 ફેબ્રુઆરી 2025, સોમવાર - વિજયા એકાદશી
10 માર્ચ 2025, સોમવાર – આમલકી એકાદશી
25 માર્ચ 2025, મંગળવાર - પાપમોચની એકાદશી
08 એપ્રિલ 2025, મંગળવાર - કામદા એકાદશી
24 એપ્રિલ 2025, ગુરુવાર - વરુથિની એકાદશી
08 મે 2025, ગુરુવાર - મોહિની એકાદશી
23 મે 2025, શુક્રવાર - અપરા એકાદશી
06 જૂન 2025, શુક્રવાર - નિર્જલા એકાદશી
21 જૂન 2025, શનિવાર - યોગિની એકાદશી
06 જુલાઈ 2025, રવિવાર - દેવશયની એકાદશી
21 જુલાઈ 2025, સોમવાર – કામિકા એકાદશી
05 ઓગસ્ટ 2025, મંગળવાર - શ્રાવણ પુત્રદા એકાદશી
19 ઓગસ્ટ 2025, મંગળવાર - અજા એકાદશી
03 સપ્ટેમ્બર 2025, બુધવાર - પરિવર્તિની એકાદશી
17 સપ્ટેમ્બર 2025, બુધવાર – ઈન્દિરા એકાદશી
03 ઓક્ટોબર 2025, શુક્રવાર - પાપાકુંશા એકાદશી
17 ઓક્ટોબર 2025, શુક્રવાર - રામ એકાદશી
02 નવેમ્બર 2025, રવિવાર - દેવુત્થાન એકાદશી
15 નવેમ્બર 2025, શનિવાર - ઉત્પના એકાદશી
01 ડિસેમ્બર 2025, સોમવાર - મોક્ષદા એકાદશી
15 ડિસેમ્બર 2025, સોમવાર - સફલ એકાદશી
30 ડિસેમ્બર 2025, મંગળવાર - પોષ પૂર્ણિમા એકાદશી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget