શોધખોળ કરો

Mangalwar Upay: કષ્ટભંજનને સમર્પિત મંગળવારે કરો આ ખાસ ઉપાય, હનુમાનજીની કૃપાથી મનોકામનાની થશે પૂર્તિ

હનુમાનજીને સિંદૂર ખૂબ પ્રિય  છે. એવું માનવામાં આવે છે કે, લંકાથી પાછા ફર્યા પછી, જ્યારે માતા સીતા એક દિવસ પોતાના માંગમાં સિંદૂર લગાવી રહી હતી, ત્યારે હનુમાનજીએ તેમને આનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, આ તેમના પતિના લાંબા આયુષ્ય માટે છે, ત્યારબાદ હનુમાનજીએ તેમના આખા શરીર પર સિંદૂર લગાવ્યું,

Mangalwar Upay: મંગળવારનો દિવસ કળયુગના દેવતા ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે લોકો યોગ્ય વિધિઓ સાથે ભગવાન હનુમાનની પૂજા કરે છે. આવી સ્થિતિમાં, આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી કરી શકાય છે.

મંગળવારનો દિવસ બજરંગ બલીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે લોકો હનુમાન મંદિરમાં જાય છે અને બજરંગ બલી પાસેથી પોતાની ઇચ્છાની પર્તિ માટે કામના કરે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે શુભ છે. મંગળવારે જીવનમાં ઘણા ઉપાયો અપનાવીને ગરીબી દૂર કરી શકાય છે. હનુમાનજીને શક્તિ અને બુદ્ધિના દાતા કહેવામાં આવે છે. આ સાથે, તેમને શુભ દેવતા પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, મંગળવાર માટે કેટલાક ઉપાયો છે, જેને કરવાથી હનુમાનજી તમને આર્થિક લાભ પણ આપે છે. જો તમે દર મંગળવારે આ ઉપાયો કરો છો, તો તમને દેવાથી મુક્તિ મળે છે અને જીવનમાં ક્યારેય ધન અને અનાજની કમી નથી થતી.

હનુમાનજીને સિંદૂર ચઢાવો

હનુમાનજીને સિંદૂર ખૂબ પ્રિય  છે. એવું માનવામાં આવે છે કે, લંકાથી પાછા ફર્યા પછી, જ્યારે માતા સીતા એક દિવસ પોતાના માંગમાં સિંદૂર લગાવી રહી હતી, ત્યારે હનુમાનજીએ તેમને આનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, આ તેમના પતિના લાંબા આયુષ્ય માટે છે, ત્યારબાદ હનુમાનજીએ તેમના આખા શરીર પર સિંદૂર લગાવ્યું, જેથી ભગવાન રામનું આયુષ્ય લાંબુ થાય. આ જ કારણ છે કે બજરંગબલીને સિંદૂર ખૂબ ગમે છે.

આવી સ્થિતિમાં, ભક્તોએ મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવવો જોઈએ. આ ઉપાય કરવાથી જાતકના જીવનમાં ધન અને સમૃદ્ધિ આવશે અને ગરીબી દૂર થશે.

ગોળ અને ચણાનું દાન

મંગળવારે, ધનની ઇચ્છા રાખનારા ભક્તે હનુમાન મંદિરમાં ગોળ અને ચણાનું દાન કરવું જોઈએ. આનાથી વ્યક્તિ દેવાથી મુક્ત થાય છે અને તેના જીવનમાં પ્રગતિ થાય છે.

હનુમાન ચાલીસાનો પાઠ

મંગળવારે, જાતકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ ઉપાય હનુમાનજીના આશીર્વાદ મેળવવા અને જીવનની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

શ્રી રામ ચાલીસાનો પાઠ

એવું માનવામાં આવે છે કે શ્રી રામનું નામ લેવાથી બજરંગ બલી વધુ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે હનુમાન ચાલીસા પછી શ્રી રામ ચાલીસાનો પાઠ કરો છો, તો બજરંગ બલી ખૂબ જ ખુશ થશે અને તમને શુભ પરિણામો મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget