શોધખોળ કરો

Ganesh Chaturthi 2022:ગણેશ ભગવાનની પૂજામાં જરૂર સામેલ કરો આ 6 ચીજો, થશે બરકત

Ganesh Chaturthi Pujan: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણપતિ પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. તેનાથી પૂજાનું ફળ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Ganesh Chaturthi Pujan: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણપતિ પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. તેનાથી પૂજાનું ફળ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ગણપતિની પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. તેનાથી પૂજાનું ફળ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ ભગવાન ગણેશની પૂજામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

ગણપતિની પૂજામાં કેળાની જોડી અર્પણ કરવી જોઈએ, કારણ કે તેનાથી બાપ્પા પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને તમામ ફળોમાં કેળા સૌથી પ્રિય છે. તેથી ભગવાન ગણેશની પૂજામાં કેળાની જોડી ચઢાવો. તેનાથી ગણપતિના આશીર્વાદ મળશે

હિંદુ ધર્મમાં હળદર વગર કોઈપણ કાર્ય શુભ માનવામાં આવતું નથી. તેથી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિને હળદર ચઢાવો. આ દિવસે બાપ્પાને હળદરની ગાંઠ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

દરેક પૂજામાં નારિયેળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. પુરાણોમાં નારિયેળને દેવી લક્ષ્મીનું ફળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને આખું નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ધનની વૃષ્ટિ થાય છે.

ગણપતિને મોદક ખૂબ પ્રિય છે, તેથી તેમની પૂજામાં આ બંને વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશને મોદક ચઢાવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

હિંદુ ધર્મમાં સોપારીને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીની પૂજા સામગ્રીમાં સોપારીનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. એવું કહેવાય છે કે બાપ્પા પર સોપારી ચઢાવવાથી બાપ્પાના આશીર્વાદ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

પુરાણો અનુસાર ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. શ્રી ગણેશની પૂજામાં દુર્વાને સામેલ કરવાનું ભૂલશો નહીં. ભગવાન ગણેશ પર દુર્વા ચઢાવવાથી દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi News: રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે તકરાર
Gujarat Heavy Rain Forecast: આગામી ત્રણ કલાકમાં મેઘરાજા આખાય ગુજરાતને ઘમરોળશે | Abp Asmita
Geniben Thakor: ‘સરકાર આખી કરાર આધારિત છે.. શિક્ષિત બેરોજગારોને અન્યાય’ પરિપત્રનો વિરોધ
Rahul Gandhi: વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, જાણો શું છે આજનું પ્લાનિંગ? Watch Video
Gujarat News:  શિક્ષણ વિભાગનો તઘલખી નિર્ણય, નિવૃત્ત શિક્ષકોને ફરીથી નિમણૂક આપવાનો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
Rain Forecast: આગામી ચાર દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: આગામી ચાર દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આ જિલ્લામાં રેડ એલર્ટ
શું ચોથી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે બુમરાહ?  મોહમ્મદ કૈફના નિવેદનથી હડકંપ
શું ચોથી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે બુમરાહ? મોહમ્મદ કૈફના નિવેદનથી હડકંપ
Hydrogen Train: હાઇડ્રોજન ટ્રેનનું કાઉન્ટડાઉન શરૂ, ક્યાં રૂટ પર સૌથી પહેલા દૌડશે આ સ્પેશિયલ ટ્રેન?
Hydrogen Train: હાઇડ્રોજન ટ્રેનનું કાઉન્ટડાઉન શરૂ, ક્યાં રૂટ પર સૌથી પહેલા દૌડશે આ સ્પેશિયલ ટ્રેન?
મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસને બોંબથી ઉડાવી દેવી ધમકીથી મચી ગયો હડકંપ, જાણો અપડેટ્સ
મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસને બોંબથી ઉડાવી દેવી ધમકીથી મચી ગયો હડકંપ, જાણો અપડેટ્સ
Embed widget