શોધખોળ કરો

આ વર્ષે હોળાષ્ટક વચ્ચે બની રહ્યો છે શુભ યોગ! જાણો ક્યારે છે પુષ્ય નક્ષત્ર? આ આ યોગમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે કરશો આ વિશેષ સિદ્ધ પ્રયોગ

Pushya Nakshatra 2021 Dates: પંચાગ અનુસાર 14 માર્ચ 2021થી ખરમાસનો પ્રારંભ થયો હતો. જેનું સમાપન 14 એપ્રિલે થશે. ખરમાસમાં લગ્ન, ગૃહપ્રવેશ વગેરે કોઇપણ શુભ કાર્ય નથી કરવામાં આવતા ખરમાસમાં આ કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ નથી થતી. જો કે ખરમાસની વચ્ચે 24 માર્ચે વિશેષ યોગ બની રહ્યો છે ત્યારે શુભ કાર્ય કરી શકાય છે. .

Pushya Nakshatra 2021 Dates: પંચાગ અનુસાર 14 માર્ચ 2021થી ખરમાસનો પ્રારંભ થયો હતો. જેનું સમાપન 14 એપ્રિલે થશે. ખરમાસમાં લગ્ન, ગૃહપ્રવેશ વગેરે કોઇપણ શુભ કાર્ય નથી કરવામાં આવતા ખરમાસમાં આ કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ નથી થતી. જો કે ખરમાસની વચ્ચે 24 માર્ચે વિશેષ યોગ બની રહ્યો છે ત્યારે શુભ કાર્ય કરી શકાય છે. .

હોળાષ્કનો આરંભ 22 માર્ચે શરૂ થયો. જે 28 માર્ચે પૂર્ણ થશે. ખરમાસ અને હોળાષ્ટકમાં માંગલિક કાર્ય કરવામાં નથી આવતા. હોલિકા દહન બાદ હોળાષ્ક પૂર્ણ થાય છે અને ત્યારબાદ ધૂળેટી મનાવવામાં આવે છે. આ વર્ષે ધૂળેટી 29 માર્ચે મનાવવામાં આવશે.

પુષ્ય નક્ષત્ર ક્યારે છે?

પંચાગ અનુસાર 24 માર્ચે પુષ્ય નક્ષત્ર રહેશે, 23 માર્ચથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે. શુભ કાર્ય કરવા માટે પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. પુષ્યનક્ષત્રને બધા જ નક્ષત્રમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને તિષ્ય એટલે કે માંગલિક તારો કહેવામાં આવ્યો છે.

પુષ્ય નક્ષત્રના શુભ મુર્હત

  • 23 માર્ચ 2021 રાત્રે 10 કલાકને 45 મિનિટથી પારંભ થશે.
  • 24 માર્ચ 2021એ રાત્રે 11 વાગ્યાના 12 મિનિટે પુષ્ય નક્ષત્રનું સમાપન થશે.

પુષ્ય નક્ષત્રનો લાભ લેવા શું કરશો પૂજા કર્મ?

પુષ્યનક્ષત્રમાં શુભ કાર્ય કરવાથી લાભ થાય છે. આ દિવશે કરેલી પૂજા, દાન,સાધનાનું વિશેષ ફળ મળે છે. જે લોકોના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ છે. એવા લોકો આજના દિવસનો લાભ ઉઠાવી શકે છે. પુષ્ય નક્ષત્રમાં વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થાય છે અને સમૃદ્ધિનું વરદાન મળે છે. પુષ્ય નક્ષત્રમાં સાંજના સમયે લક્ષ્મી પૂજન કરવાની સાથે ઘરના પ્રવેશ દ્રારા પાસે દીપક પ્રગટાવો. પુષ્ય નક્ષત્રમાં આ વિધાન કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થાય છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Embed widget