શોધખોળ કરો

Holika Dahan 2021: હોળીની જ્વાળાની દિશા આપે છે સંકેત, જાણો કઇ દિશામાં જ્વાળા જશે તો કેવું જશે વર્ષ ?

હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. તો હોળીની જ્વાળાનું પણ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્વાળાની દિશા આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત આપે છે.

Holika Dahan 2021: હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. તો હોળીની જ્વાળાનું પણ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્વાળાની દિશા આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત આપે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીની જ્વાળા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. હોળીની જ્વાળા જે દિશામાં જાય છે. તે પ્રમાણે આવનાર વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રી મુજબ 28 માર્ચે પ્રગટનાર હોળીની જ્વાળાની દિશા મુજબ આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત મેળવી શકાશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ જો હોળીની જ્વાળાની દિશા અગ્નિ દિશામાં હોય તો તે ઓછો વરસાદને સૂચવે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ હોળીનો દિવસ હવામાનના અવલોકન અને તેના સંકેત આપતો ખાસ દિવસ છે. તેથી આ દિવસના આઘારે આવનાર વર્ષ કેવું રહેશે, તેનો અનુમાન લગાવાય છે. ફાગણની પૂનમની રાત્રે હવાની દિશા પરથી આવનાર વર્ષના હવામાનનો અનુમાન લગાવાય છે.

હોળીની જ્વાળાના દિશા સંકેત

ફાગળની પૂનમે હોળીની જ્વાળા કઇ દિશામાં હોય તો શુભ કહેવાય અને કઇ દિશામાં જાય તો અશુભ કહેવાય છે જાણીએ.. નિષ્ણાત મુજબ જો હોળીની જ્વાળા પશ્ચિમ દિશામાં જાય તો વર્ષ સારૂ જાય છે. પૂર્વની દિશામાં પવન હોય અથવા તો હોળીની જ્વાળા પૂર્વ તરફ જતી હોય તો તે વર્ષે હળવાથી સામાન્ય વરસાદના સંકેત મળે છે. જો હોળીની જ્વાળા  ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય. બની શકે કે અતિવૃષ્ટીની સ્થિતિ પણ સર્જાય.જો હોળીની જ્વાળા દક્ષિણ દિશામાં હોય તો તે નહિવત વરસાદ અને દુષ્કાણના સંકેત આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget