શોધખોળ કરો

પૈસાની ખોટથી પરેશાન રહો છો, અપનાવો આ ઉપાયો તો થશે લક્ષ્મીજીની કૃપા

વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે.

વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે. પરંતુ અનેકવાર વ્યક્તિ અજાણતા જ એવી ભૂલ કરી દેતી હોય છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તેના પર પોતાની કૃપા વરસાવતી નથી. જો વ્યક્તિ ઘરમાં જ આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખે તો તેના પર સદાય લક્ષ્મીજીની કૃપા વરસતી રહે છે.

ધન સંબંધિત કોઇ પણ કામ સોમવાર અથવા બુધવારે કરવા જોઇએ. આ દિવસે કરવામાં આવેલા ધન સંબંધિત લેણ-દેણ ફાયદાકારક રહે છે. ખાવા માટે બનાવવામાં આવતી રોટલી કે ભાતનો કેટલોક ભાગ ગાયને ખવડાવવો જોઇએ. આવું કરવાથી ઘરમાં પૈસાની ખોટ રહેતી નથી.

ઘઉં શનિવારે  દળાવવા જોઇએ. બની શકે તો ઘઉંમાં થોડા અડદ પણ ભેળવી દેવા જોઇએ. તે સિવાય શનિવારે ખાવામાં અડદ જ ખાવામાં આવે તો પણ લાભ થાય છે. ઘરમાં પૈસાની ખોટની સમસ્યાને દૂર કરવા લોટમાં ખાંડ ભેળવીને કિડીઓને ખવડાવી જોઇએ. સવારે ઘરમાં નાસ્તા કરતા અગાઉ કચરો વાળવાનો નિયમ રાખવો જોઇએ. ઘરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ અથવા તસવીરો પર સવારે સ્નાન કરીને કંકુનો ચાંદલો, ચંદન અને ફૂલ ચઢાવવા જોઇએ.

સાંજના સમયે ઘરમાં કચરો કે પોતા ના કરવા જોઇએ. કારણ કે આમ કરવાથી લક્ષ્મીજીની નારાજ થાય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દર ગુરુવારે ઘરની કોઇ એક સુહાગન મહિલાએ સુહાગની સામગ્રીનું દાન આપવું જોઇએ. સફેગ રંગની જેમ કે દૂધ, ખીર, સફેદ ફૂલ, ચોખા સહિતની વસ્તુઓને દાનમાં આપવાથી ધન પ્રાપ્તિ થાય છે. ઘરની તિજોરીમાં લક્ષ્મીયંત્ર અથવા કુબેર યંત્ર રાખો. આમ કરવાથી તિજોરીમાં ધન જળવાઇ રહે છે. ઘરની દિવાલો કે ફ્લોર પર પેન્સિલ કે ચાકથી નિશાન ના બનાવા દો કારણ કે તેમ કરવાથી દેવું વધવાની સંભાવના રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Embed widget