શોધખોળ કરો

પૈસાની ખોટથી પરેશાન રહો છો, અપનાવો આ ઉપાયો તો થશે લક્ષ્મીજીની કૃપા

વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે.

વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે. પરંતુ અનેકવાર વ્યક્તિ અજાણતા જ એવી ભૂલ કરી દેતી હોય છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તેના પર પોતાની કૃપા વરસાવતી નથી. જો વ્યક્તિ ઘરમાં જ આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખે તો તેના પર સદાય લક્ષ્મીજીની કૃપા વરસતી રહે છે.

ધન સંબંધિત કોઇ પણ કામ સોમવાર અથવા બુધવારે કરવા જોઇએ. આ દિવસે કરવામાં આવેલા ધન સંબંધિત લેણ-દેણ ફાયદાકારક રહે છે. ખાવા માટે બનાવવામાં આવતી રોટલી કે ભાતનો કેટલોક ભાગ ગાયને ખવડાવવો જોઇએ. આવું કરવાથી ઘરમાં પૈસાની ખોટ રહેતી નથી.

ઘઉં શનિવારે  દળાવવા જોઇએ. બની શકે તો ઘઉંમાં થોડા અડદ પણ ભેળવી દેવા જોઇએ. તે સિવાય શનિવારે ખાવામાં અડદ જ ખાવામાં આવે તો પણ લાભ થાય છે. ઘરમાં પૈસાની ખોટની સમસ્યાને દૂર કરવા લોટમાં ખાંડ ભેળવીને કિડીઓને ખવડાવી જોઇએ. સવારે ઘરમાં નાસ્તા કરતા અગાઉ કચરો વાળવાનો નિયમ રાખવો જોઇએ. ઘરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ અથવા તસવીરો પર સવારે સ્નાન કરીને કંકુનો ચાંદલો, ચંદન અને ફૂલ ચઢાવવા જોઇએ.

સાંજના સમયે ઘરમાં કચરો કે પોતા ના કરવા જોઇએ. કારણ કે આમ કરવાથી લક્ષ્મીજીની નારાજ થાય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દર ગુરુવારે ઘરની કોઇ એક સુહાગન મહિલાએ સુહાગની સામગ્રીનું દાન આપવું જોઇએ. સફેગ રંગની જેમ કે દૂધ, ખીર, સફેદ ફૂલ, ચોખા સહિતની વસ્તુઓને દાનમાં આપવાથી ધન પ્રાપ્તિ થાય છે. ઘરની તિજોરીમાં લક્ષ્મીયંત્ર અથવા કુબેર યંત્ર રાખો. આમ કરવાથી તિજોરીમાં ધન જળવાઇ રહે છે. ઘરની દિવાલો કે ફ્લોર પર પેન્સિલ કે ચાકથી નિશાન ના બનાવા દો કારણ કે તેમ કરવાથી દેવું વધવાની સંભાવના રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget