શોધખોળ કરો

પૈસાની ખોટથી પરેશાન રહો છો, અપનાવો આ ઉપાયો તો થશે લક્ષ્મીજીની કૃપા

વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે.

વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે. પરંતુ અનેકવાર વ્યક્તિ અજાણતા જ એવી ભૂલ કરી દેતી હોય છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તેના પર પોતાની કૃપા વરસાવતી નથી. જો વ્યક્તિ ઘરમાં જ આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખે તો તેના પર સદાય લક્ષ્મીજીની કૃપા વરસતી રહે છે.

ધન સંબંધિત કોઇ પણ કામ સોમવાર અથવા બુધવારે કરવા જોઇએ. આ દિવસે કરવામાં આવેલા ધન સંબંધિત લેણ-દેણ ફાયદાકારક રહે છે. ખાવા માટે બનાવવામાં આવતી રોટલી કે ભાતનો કેટલોક ભાગ ગાયને ખવડાવવો જોઇએ. આવું કરવાથી ઘરમાં પૈસાની ખોટ રહેતી નથી.

ઘઉં શનિવારે  દળાવવા જોઇએ. બની શકે તો ઘઉંમાં થોડા અડદ પણ ભેળવી દેવા જોઇએ. તે સિવાય શનિવારે ખાવામાં અડદ જ ખાવામાં આવે તો પણ લાભ થાય છે. ઘરમાં પૈસાની ખોટની સમસ્યાને દૂર કરવા લોટમાં ખાંડ ભેળવીને કિડીઓને ખવડાવી જોઇએ. સવારે ઘરમાં નાસ્તા કરતા અગાઉ કચરો વાળવાનો નિયમ રાખવો જોઇએ. ઘરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ અથવા તસવીરો પર સવારે સ્નાન કરીને કંકુનો ચાંદલો, ચંદન અને ફૂલ ચઢાવવા જોઇએ.

સાંજના સમયે ઘરમાં કચરો કે પોતા ના કરવા જોઇએ. કારણ કે આમ કરવાથી લક્ષ્મીજીની નારાજ થાય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દર ગુરુવારે ઘરની કોઇ એક સુહાગન મહિલાએ સુહાગની સામગ્રીનું દાન આપવું જોઇએ. સફેગ રંગની જેમ કે દૂધ, ખીર, સફેદ ફૂલ, ચોખા સહિતની વસ્તુઓને દાનમાં આપવાથી ધન પ્રાપ્તિ થાય છે. ઘરની તિજોરીમાં લક્ષ્મીયંત્ર અથવા કુબેર યંત્ર રાખો. આમ કરવાથી તિજોરીમાં ધન જળવાઇ રહે છે. ઘરની દિવાલો કે ફ્લોર પર પેન્સિલ કે ચાકથી નિશાન ના બનાવા દો કારણ કે તેમ કરવાથી દેવું વધવાની સંભાવના રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Embed widget