શોધખોળ કરો

Shani Dev: શનિની સાડાસાતી અને પનોતીથી પરેશાન છો? તો હોળાષ્ટકમાં આ કરો ઉપાય, મળશે શનિદેવની વિશેષ કૃપા

Shani Dev: શનિની અશુભતાના કારણે જો જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોળાષ્ટકના આ ઉપાય કરીને શનિદેવના આશિષ મેળવી શકાય છે.

Shani Dev: શનિની અશુભતાના કારણે જો જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોળાષ્ટકના આ ઉપાય કરીને શનિદેવના આશિષ મેળવી શકાય છે.મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. જ્યારે ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિને આ સ્થિતમાં શુભ ફળદાયી માનવામાં નથી આવતો. આ સ્થિતિમાં વ્યક્તિએ શિક્ષા, કરિયર, બિઝનેસ, સ્વાસ્થ્ય, અને દાંપત્ય જીવન સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડે છે.

શનિદેવ ન્યાયના કારક છે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના કારક માનવામાં આવે છે. બધા જ ગ્રહોમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ વ્યક્તિના કર્મના આધારે શુભ અશુભ ફળ આપે છે. વ્યક્તિને દંડ આપવાનું કામ પણ શનિદેવ કરે છે. આ કારણે જ વ્યક્તિએ ખોટા કામ કરવાથી બચવું જોઇએ. શનિને શિવનું વરદાન છે. તેમની દષ્ટીથી કોઇ નથી બચી શકતું.

શનિદેવની અવકૃપા

શનિ દેવ જ્યારે અશુભ ફળ આપે છે, તો વ્યક્તિએ વ્યાપારમાં વિઘ્નોનો સામનો કરવો પડે છે. ધનની હાનિ થાય છે. જમા પૂંજી પણ નષ્ટ થઇ જાય છે. રોગ આદિ વ્યક્તિને ઘેરી લે છે. વ્યક્તને જીવનમાં નિરંતર કષ્ટનો સામનો કરવો પડે છે. આ કારણે શનિદેવને પ્રસન્ન રાખવા જરૂરી છે.

શનિવારે કરો શનિદેવને પ્રસન્ન

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપાના પાત્ર બની શકાય છે. હાલ વર્તમાન સમયમાં હોળાષ્ટક ચાલી રહ્યાં છે. હોળાષ્કનું સમાપન 28 માર્ચે ફાગણ પૂર્ણિમાએ થશે. આ પૂર્વે 27 માર્ચે શનિવાર છે. આ દિવસે આપ નજીકના શનિદેવના મંદિર જઇને શનિદેવને પ્રસન્ન કરી શકો છો.  

શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

  • શનિદેવ પર સરસવનું તેલ ચઢાવો
  • કાળા અડદનું દાન કરો
  • કાળો ધાબળો કે કાળા વસ્ત્રોનું પણ દાન કરી શકાય
  • કાળી છત્રીનું પણ દાન કરી શકાય.
  • રોગીઓની સેવા કરો
  • પરિશ્રમ કરનારનું સન્માન કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget