શોધખોળ કરો

Shani Dev: શનિની સાડાસાતી અને પનોતીથી પરેશાન છો? તો હોળાષ્ટકમાં આ કરો ઉપાય, મળશે શનિદેવની વિશેષ કૃપા

Shani Dev: શનિની અશુભતાના કારણે જો જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોળાષ્ટકના આ ઉપાય કરીને શનિદેવના આશિષ મેળવી શકાય છે.

Shani Dev: શનિની અશુભતાના કારણે જો જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોળાષ્ટકના આ ઉપાય કરીને શનિદેવના આશિષ મેળવી શકાય છે.મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. જ્યારે ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિને આ સ્થિતમાં શુભ ફળદાયી માનવામાં નથી આવતો. આ સ્થિતિમાં વ્યક્તિએ શિક્ષા, કરિયર, બિઝનેસ, સ્વાસ્થ્ય, અને દાંપત્ય જીવન સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડે છે.

શનિદેવ ન્યાયના કારક છે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના કારક માનવામાં આવે છે. બધા જ ગ્રહોમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ વ્યક્તિના કર્મના આધારે શુભ અશુભ ફળ આપે છે. વ્યક્તિને દંડ આપવાનું કામ પણ શનિદેવ કરે છે. આ કારણે જ વ્યક્તિએ ખોટા કામ કરવાથી બચવું જોઇએ. શનિને શિવનું વરદાન છે. તેમની દષ્ટીથી કોઇ નથી બચી શકતું.

શનિદેવની અવકૃપા

શનિ દેવ જ્યારે અશુભ ફળ આપે છે, તો વ્યક્તિએ વ્યાપારમાં વિઘ્નોનો સામનો કરવો પડે છે. ધનની હાનિ થાય છે. જમા પૂંજી પણ નષ્ટ થઇ જાય છે. રોગ આદિ વ્યક્તિને ઘેરી લે છે. વ્યક્તને જીવનમાં નિરંતર કષ્ટનો સામનો કરવો પડે છે. આ કારણે શનિદેવને પ્રસન્ન રાખવા જરૂરી છે.

શનિવારે કરો શનિદેવને પ્રસન્ન

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપાના પાત્ર બની શકાય છે. હાલ વર્તમાન સમયમાં હોળાષ્ટક ચાલી રહ્યાં છે. હોળાષ્કનું સમાપન 28 માર્ચે ફાગણ પૂર્ણિમાએ થશે. આ પૂર્વે 27 માર્ચે શનિવાર છે. આ દિવસે આપ નજીકના શનિદેવના મંદિર જઇને શનિદેવને પ્રસન્ન કરી શકો છો.  

શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

  • શનિદેવ પર સરસવનું તેલ ચઢાવો
  • કાળા અડદનું દાન કરો
  • કાળો ધાબળો કે કાળા વસ્ત્રોનું પણ દાન કરી શકાય
  • કાળી છત્રીનું પણ દાન કરી શકાય.
  • રોગીઓની સેવા કરો
  • પરિશ્રમ કરનારનું સન્માન કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Embed widget