શોધખોળ કરો

શું તમારો ફેવરિટ કલર બ્લેક છે? જાણો શાસ્ત્રો અને મનોવિજ્ઞાન શું કહે છે

ઘણા લોકોને કાળો કલર ખુબ જ ગમતો હોય છે..તેઓ સતત કાળા કપડા પહેરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં મનોવિજ્ઞાન તેને અલગ રીતે જુએ છે.

દરેકના જીવનમાં રંગોનું અલગ જ મહત્વ છે. દરેક રંગ પોતાની સાથે કોઈને કોઈ વિચાર અને ઊર્જા લઈને આવે છે. કાળા રંગનું પણ એવું જ છે તમે જોયું જ હશે કે કેટલાક લોકો સતત કાળા કપડા પહેરવાનું પસંદ કરે છે. આ સાથે તેમની ઘણી વસ્તુઓનો રંગ પણ કાળો હોય છે. આવી સ્થિતિમાં મનોવિજ્ઞાન તેને અલગ રીતે જુએ છે. તેથી, શાસ્ત્રોમાં આવા લોકો માટે અલગ-અલગ સૂચનો છે. ચાલો આપને જણાવીએ.

શાસ્ત્રોમાં કાળા વસ્ત્રો અશુભનું પ્રતિક છે.

શાસ્ત્રોમાં કાળા રંગના કપડા નકારાત્મકતા સાથે જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે આવા લોકોમાં ઘણી બધી નકારાત્મક ઉર્જા હોય છે જે તમારા જીવનને પ્રભાવિત કરી શકે છે. કાળો રંગ તેની આસપાસ સારા અને ખરાબ બંનેને શોષી લે છે અને તેને પોતાની અંદર એકઠા કરવા લાગે છે. સાથે જ તે રાહુ અને શનિને પ્રોત્સાહન આપે છે, જેના કારણે તમે માનસિક રીતે બીમાર થઈ શકો છો. આ સાથે આવા લોકોના જીવનમાં સંઘર્ષ વધી શકે છે, એકલતા આવી શકે છે અને તેઓ ડિપ્રેશન જેવી બીમારીનો શિકાર બની શકે છે. આ લોકો અંદરથી એકદમ બેચેન હોય છે પણ બહારથી બધું છુપાવે છે.

મનોવિજ્ઞાન શું કહે છે?

સદગુરુ કાળા રંગ વિશે ઘણું સમજાવે છે. તેઓ માને છે કે કાળો રંગ પહેરવાનો અર્થ એ છે કે પહેલા તેઓ પોતાને સૌથી શક્તિશાળી તરીકે બતાવવા માંગે છે, જેને કોઈએ ઇચ્છવા છતાં અવગણવું જોઈએ નહીં. આ સાથે તે જણાવે છે કે આવા વ્યક્તિનું મન શાંત નથી હોતું અને તે પોતાની જાતને શક્તિશાળી બનાવવાની તૈયારીમાં સતત વ્યસ્ત રહે છે. આ માટે તે ઘણી શક્તિઓ એકઠી કરી રહ્યો છે, પછી તે સારી હોય કે ખરાબ. તમે તેને એવી રીતે સમજી શકો છો કે આ રંગ તેની સાથે શક્તિ, ઔપચારિકતા, અનિષ્ટ, મૃત્યુ, શોક, નીરસતા, ભારેપણું, હતાશા અને બળવો જેવી લાગણીઓ લાવે છે. તેનાથી અસંતુલન સર્જાય છે અને શાંતિનો નાશ થાય છે. એટલા માટે આપણે આપણા જીવનમાં કાળો રંગ અપનાવવાનું ટાળવું જોઈએ. જો તમને પણ ડાર્ક કલર પસંદ છે તો બ્લુ કલર પસંદ કરો પરંતુ પ્યોર બ્લેક કપડા પહેરવાનું ટાળો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget