શોધખોળ કરો

Kedarnath Yatra: કેદારનાથ યાત્રાએ આવેલા વધુ ચાર શ્રદ્ધાળુના મોત, અત્યાર સુધીમાં 82નાં મોત

Kedarnath Yatra Update: કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

(રોહિત ડિમરી)

Chardham Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ ચાર મુસાફરોના મોત થયા છે. કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મંગળવારના રોજ કેદારનાથ યાત્રા પર આવેલા ઉત્તરપ્રદેશના  ચિત્રકૂટના રહેવાસી 62 વર્ષીય લાલ માન યાદવ સોનપ્રયાગમાં અચાનક બીમાર પડ્યા હતા. તેમને સીતાપુર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા. મહારાષ્ટ્રના મુસાફર પ્રશાંત બંસી જાલુક્કર (ઉંમર 63 વર્ષ) પગપાળા યાત્રા દરમિયાન તબિયત બગડી હતી, જેમને મૃત અવસ્થામાં આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા

આ સિવાય સવાઈ માધોપુર રાજસ્થાનના રહેવાસી સત્યનારાયણ શર્મા (ઉંમર 70 વર્ષ)ની તબિયત બગડતાં તેમને રામપુરમાં આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત જાહેર કરાયા. જ્યારે રાજસ્થાનના ચુરુના 67 વર્ષીય તુલાચી દેવી કેદારનાથ મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા. આ દરમિયાન તે ઘોડાની નજીક પહોંચતા બેહોશ થઈ ગયા. તેને મૃત અવસ્થામાં બેઝ કેમ્પ કેદારનાથ લઈ જવામાં આવ્યા. પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. દરવાજા ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં પ્રવાસમાં આવેલા 82 મુસાફરોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત

મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ.બી.કે. શુક્લાએ કહ્યું કે કેદારનાથ યાત્રા દરમિયાન વધુ ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ યાત્રાળુઓ આરોગ્ય કેન્દ્ર પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે મંગળવારે 2,131 યાત્રાળુઓને સ્વાસ્થ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 240 મુસાફરોને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. હવે 78 હજાર 740 યાત્રાળુઓની ઓપીડી દ્વારા આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી છે, જ્યારે 4089 મુસાફરોને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Embed widget