શોધખોળ કરો

Kedarnath Yatra: કેદારનાથ યાત્રાએ આવેલા વધુ ચાર શ્રદ્ધાળુના મોત, અત્યાર સુધીમાં 82નાં મોત

Kedarnath Yatra Update: કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

(રોહિત ડિમરી)

Chardham Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ ચાર મુસાફરોના મોત થયા છે. કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મંગળવારના રોજ કેદારનાથ યાત્રા પર આવેલા ઉત્તરપ્રદેશના  ચિત્રકૂટના રહેવાસી 62 વર્ષીય લાલ માન યાદવ સોનપ્રયાગમાં અચાનક બીમાર પડ્યા હતા. તેમને સીતાપુર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા. મહારાષ્ટ્રના મુસાફર પ્રશાંત બંસી જાલુક્કર (ઉંમર 63 વર્ષ) પગપાળા યાત્રા દરમિયાન તબિયત બગડી હતી, જેમને મૃત અવસ્થામાં આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા

આ સિવાય સવાઈ માધોપુર રાજસ્થાનના રહેવાસી સત્યનારાયણ શર્મા (ઉંમર 70 વર્ષ)ની તબિયત બગડતાં તેમને રામપુરમાં આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત જાહેર કરાયા. જ્યારે રાજસ્થાનના ચુરુના 67 વર્ષીય તુલાચી દેવી કેદારનાથ મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા. આ દરમિયાન તે ઘોડાની નજીક પહોંચતા બેહોશ થઈ ગયા. તેને મૃત અવસ્થામાં બેઝ કેમ્પ કેદારનાથ લઈ જવામાં આવ્યા. પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. દરવાજા ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં પ્રવાસમાં આવેલા 82 મુસાફરોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત

મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ.બી.કે. શુક્લાએ કહ્યું કે કેદારનાથ યાત્રા દરમિયાન વધુ ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ યાત્રાળુઓ આરોગ્ય કેન્દ્ર પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે મંગળવારે 2,131 યાત્રાળુઓને સ્વાસ્થ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 240 મુસાફરોને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. હવે 78 હજાર 740 યાત્રાળુઓની ઓપીડી દ્વારા આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી છે, જ્યારે 4089 મુસાફરોને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Embed widget