શોધખોળ કરો

કુળદેવતા કે દેવીની પૂજા વખતે આ વાતો રાખો ધ્યાનમાં, મનોકામના થશે પૂર્ણ

જો તમે પણ કુળદેવતાના દર્શન કરવા અથવા દરરોજ તેની પૂજા કરો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

દરેક કુટુંબમાં કુળદેવતા કે દેવી હોય છે. ખાસ પ્રસંગોએ તેમની પૂજા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે લગ્ન ઘરમાં થાય છે ત્યારે કન્યાને કુળદેવતાના દર્શન કરાવવામાં આવે છે. જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય  ત્યારે અમુક દિવસો પછી કુળદેવતાના દર્શને લઈ જવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો દરરોજ કુળદેવતાની પૂજા કરે છે. જો તમે પણ કુળદેવતાના દર્શન કરવા અથવા દરરોજ તેની પૂજા કરો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કુળદેવતા કે દેવીની પૂજામાં આ વાતો રાખો ધ્યાનમાં

  • ઘરમાં પૂજા કરવી એટલે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવી. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ન માત્ર મનને શાંતિ મળે છે પરંતુ ઘરનું વાતાવરણ પણ સારું રહે છે. શું તમે જાણો છો કે તમારા ઈષ્ટદેવને યાદ કરવા સિવાય તમારે તમારા કુળદેવતાની પણ પૂજા કરવી જોઈએ. કુળદેવતા અને કુળદેવીની પૂજા કરવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે.
  • કુળદેવતાની પૂજા કરતી વખતે માત્ર શુદ્ધ દેશી ઘી, ધૂપ, અગરબત્તી, ચંદન અને કપૂરનો દીવો જ પ્રગટાવવો જોઈએ એટલું જ નહીં, કુળદેવતાને દરરોજ સ્નાન કરાવવું જોઈએ અને પ્રસાદ તરીકે ભોગ પણ ચઢાવવું જોઈએ.
  • કુળદેવતાને ચંદન અને ચોખા અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે ચોખા ભાંગેલા કે તૂટેલા ન હોય. કુળદેવતાને હળદર વાળા પાણીમાં પલાળીને પીળા કરેલા ચોખા અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.
  • પૂજાના સમયે સોપારીનું ખૂબ મહત્વ હોય છે. જો તમે સોપારી ચઢાવતા હોવ તો સોપારી, લવિંગ, એલચી અને ગુલકંદ પણ ચઢાવો. આ કુળદેવતાને ખુશ કરે છે.
  • કુળદેવતા અને દેવીને પણ ફૂલ અર્પણ કરવા જોઈએ, પરંતુ ફૂલ અર્પણ કરતી વખતે, તમારે તેને પાણીમાં સારી રીતે ધોવા જોઈએ.
  • જે રીતે સવાર-સાંજ તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે કુળદેવી અને દેવતાઓની પૂજા પણ સવાર-સાંજ દીપ પ્રગટાવીને કરવી જોઈએ. દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી તમે ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરી શકો છો.
  • તમે શાંત ચિત્તે કુળદેવતાનું ધ્યાન કરો. તમે જે આસન પર બેઠા છો તેનું સન્માન કરો અને તેને પગ વડે ન ખસેડો.
  • જો તમારા ઘરમાં કુળદેવી કે દેવતાની તસવીર ન હોય તો સોપારીને પાનના પત્તામાં બાંધીને તેના પર મોલી બાંધીને કુળદેવતાનું સ્મરણ કરીને લવિંગ ચઢાવવું જોઈએ અને તેના પર સ્વસ્તિક બનાવવું જોઈએ.
  • પૂજા ઘરમાં દરરોજ કળશમાં જળ રાખો અને કળશ પર સ્વસ્તિક કરો. દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરો.
  • આ રીતે જો તમે કુળદેવતા કે દેવીની પૂજા કરશો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ, માન્યતાઓ પર આધારિત છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણાનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget