શોધખોળ કરો

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે

MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહા કુંભ દર 12 વર્ષે આવે છે, તેથી તેનું મહત્વ અનેકગણું છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન લોકો કલ્પવાસ, ગંગામાં સ્નાન અને જપ- તપ કરે છે, એવી માન્યતા છે કે તેનાથી વ્યક્તિના પાછલા જન્મના પાપ ધોવાઇ જાય છે અને આગળનું જીવન સુખી રહે છે. આવો જાણીએ શું છે મહાકુંભનો ઈતિહાસ અને નવા વર્ષમાં ક્યારથી શરૂ થઇ રહ્યો છે.

મહા કુંભ મેળો 2025

મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે.

મહાકુંભ મેળાનો ઇતિહાસ

મહાકુંભનું આયોજન એ એક પ્રાચીન પરંપરા છે, જે વૈદિક કાળથી ચાલી આવે છે. તેની પાછળનો મુખ્ય અર્થ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો છે, જે માન્યતા અનુસાર મનુષ્યના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા અને રાક્ષસ રાજા બલિનું ત્રણેય લોક પર આધિપત્ય હતું. ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી અને તેમને તેમની આપત્તિ વિશે જણાવ્યું.

કુંભ મેળાની શરૂઆતની વાર્તા પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાર્તા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી અમૃતનો એક કળશ નીકળ્યો. કુંભનો અર્થ કળશ પણ થાય છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, જેના કારણે ભગવાન વિષ્ણુએ અમૃતના કળશની રક્ષા કરવાનું કામ પોતાના વાહન ગરુડને સોંપ્યું હતું.

જ્યારે ગરુડ અમૃત સાથે ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપાં ચાર સ્થળોએ પડ્યા હતા - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. ત્યારથી દર 12 વર્ષે આ સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવીને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, જે માનવ વર્ષોમાં 12 વર્ષ જેટલું માનવામાં આવે છે. તેથી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget