શોધખોળ કરો

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે

MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહા કુંભ દર 12 વર્ષે આવે છે, તેથી તેનું મહત્વ અનેકગણું છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન લોકો કલ્પવાસ, ગંગામાં સ્નાન અને જપ- તપ કરે છે, એવી માન્યતા છે કે તેનાથી વ્યક્તિના પાછલા જન્મના પાપ ધોવાઇ જાય છે અને આગળનું જીવન સુખી રહે છે. આવો જાણીએ શું છે મહાકુંભનો ઈતિહાસ અને નવા વર્ષમાં ક્યારથી શરૂ થઇ રહ્યો છે.

મહા કુંભ મેળો 2025

મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે.

મહાકુંભ મેળાનો ઇતિહાસ

મહાકુંભનું આયોજન એ એક પ્રાચીન પરંપરા છે, જે વૈદિક કાળથી ચાલી આવે છે. તેની પાછળનો મુખ્ય અર્થ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો છે, જે માન્યતા અનુસાર મનુષ્યના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા અને રાક્ષસ રાજા બલિનું ત્રણેય લોક પર આધિપત્ય હતું. ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી અને તેમને તેમની આપત્તિ વિશે જણાવ્યું.

કુંભ મેળાની શરૂઆતની વાર્તા પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાર્તા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી અમૃતનો એક કળશ નીકળ્યો. કુંભનો અર્થ કળશ પણ થાય છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, જેના કારણે ભગવાન વિષ્ણુએ અમૃતના કળશની રક્ષા કરવાનું કામ પોતાના વાહન ગરુડને સોંપ્યું હતું.

જ્યારે ગરુડ અમૃત સાથે ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપાં ચાર સ્થળોએ પડ્યા હતા - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. ત્યારથી દર 12 વર્ષે આ સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવીને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, જે માનવ વર્ષોમાં 12 વર્ષ જેટલું માનવામાં આવે છે. તેથી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget