શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર શિવજીને બીલીપત્ર કેમ ચઢાવવામાં આવે છે ? તમે જાણો છો તેનું ધાર્મિક મહત્વ

શિવ ભક્તો આખું વર્ષ શિવરાત્રીની રાહ જોતા હોય છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આખો દેશ ભોલેનાથના આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે.

mahashivratri 2023: શિવ ભક્તો આખું વર્ષ શિવરાત્રીની રાહ જોતા હોય છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આખો દેશ ભોલેનાથના આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે શિવરાત્રિના દિવસે ઘણી એવી વસ્તુઓ બને છે જે ભોલેનાથને ચઢાવવામાં આવે તો શિવજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેમાંથી એક શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે શિવજીને બીલીપત્ર વધુ પ્રિય છે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાના ઘણા ફાયદા છે.

શિવરાત્રિ  મહાપર્વ 18 ફેબ્રુઆરી 2023, મંગળવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે તેમના પ્રિય બીલીપત્ર ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે. જન્માક્ષર વિશ્લેશક ડૉ. અનીશ વ્યાસ પાસેથી જાણીએ તેના ફાયદા

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી લાભ થાય છે

જન્માક્ષર વિશ્લેષક ડૉ.અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર ભગવાન ભોલેનાથની પૂજા અલગ-અલગ રીતે કરવામાં આવે છે. પરંતુ જે ભક્ત ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તેમને બીલીપત્ર ચઢાવે છે, તેને ઘણો ફાયદો થાય છે.

બીલીપત્ર ભોલેનાથને પ્રિય છે

માતા પાર્વતીએ ભોલેનાથને પામવા માટે ઘણા પ્રયત્નો કર્યા  તપસ્યાની સાથે તેમણે ઘણા ઉપવાસ પણ કર્યા એકવાર જ્યારે ભોલેનાથ બીલીના ઝાડ નીચે તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે માતા પાર્વતી પૂજા સામગ્રી લાવવાનું ભૂલી ગયા અને ત્યાં પડેલા બીલીપત્રના પાનથી ભોલેનાથની પૂજા કરવાનું  શરુ કર્યું અને તેમને પૂરા ઢાંકી દીધા . આનાથી ભોલેનાથ પ્રસન્ન થયા અને ત્યારથી તેમને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે

જે ભક્તો મહાશિવરાત્રિ પર ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરે છે તેમની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે
જે પતિ-પત્ની મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને સાથે મળીને બીલીપત્ર ચઢાવે છે, તેમનું લગ્નજીવન સુખી બને છે અને તેમને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે.

કઈ વસ્તુઓથી કરવો અભિષેક

શિવરાત્રીના દિવસે ભોલેનાથનો અભિષેક કરવામાં આવે છે હવે તમને જણાવીએ કે તમારે કઈ વસ્તુઓથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ

શિવરાત્રિના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક દહીંથી કરવાથી આર્થિક ક્ષેત્રમાં આવતી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે

ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

ભગવાન શિવને અભિષેક કરતી વખતે ઓમ પાર્વતીપતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં અકાળે આવતી સમસ્યા દુર રહે છે

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget