શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર શિવજીને બીલીપત્ર કેમ ચઢાવવામાં આવે છે ? તમે જાણો છો તેનું ધાર્મિક મહત્વ

શિવ ભક્તો આખું વર્ષ શિવરાત્રીની રાહ જોતા હોય છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આખો દેશ ભોલેનાથના આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે.

mahashivratri 2023: શિવ ભક્તો આખું વર્ષ શિવરાત્રીની રાહ જોતા હોય છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આખો દેશ ભોલેનાથના આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે શિવરાત્રિના દિવસે ઘણી એવી વસ્તુઓ બને છે જે ભોલેનાથને ચઢાવવામાં આવે તો શિવજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેમાંથી એક શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે શિવજીને બીલીપત્ર વધુ પ્રિય છે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાના ઘણા ફાયદા છે.

શિવરાત્રિ  મહાપર્વ 18 ફેબ્રુઆરી 2023, મંગળવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે તેમના પ્રિય બીલીપત્ર ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે. જન્માક્ષર વિશ્લેશક ડૉ. અનીશ વ્યાસ પાસેથી જાણીએ તેના ફાયદા

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી લાભ થાય છે

જન્માક્ષર વિશ્લેષક ડૉ.અનીશ વ્યાસના જણાવ્યા અનુસાર ભગવાન ભોલેનાથની પૂજા અલગ-અલગ રીતે કરવામાં આવે છે. પરંતુ જે ભક્ત ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તેમને બીલીપત્ર ચઢાવે છે, તેને ઘણો ફાયદો થાય છે.

બીલીપત્ર ભોલેનાથને પ્રિય છે

માતા પાર્વતીએ ભોલેનાથને પામવા માટે ઘણા પ્રયત્નો કર્યા  તપસ્યાની સાથે તેમણે ઘણા ઉપવાસ પણ કર્યા એકવાર જ્યારે ભોલેનાથ બીલીના ઝાડ નીચે તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે માતા પાર્વતી પૂજા સામગ્રી લાવવાનું ભૂલી ગયા અને ત્યાં પડેલા બીલીપત્રના પાનથી ભોલેનાથની પૂજા કરવાનું  શરુ કર્યું અને તેમને પૂરા ઢાંકી દીધા . આનાથી ભોલેનાથ પ્રસન્ન થયા અને ત્યારથી તેમને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે

જે ભક્તો મહાશિવરાત્રિ પર ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરે છે તેમની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે
જે પતિ-પત્ની મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને સાથે મળીને બીલીપત્ર ચઢાવે છે, તેમનું લગ્નજીવન સુખી બને છે અને તેમને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે.

કઈ વસ્તુઓથી કરવો અભિષેક

શિવરાત્રીના દિવસે ભોલેનાથનો અભિષેક કરવામાં આવે છે હવે તમને જણાવીએ કે તમારે કઈ વસ્તુઓથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ

શિવરાત્રિના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક દહીંથી કરવાથી આર્થિક ક્ષેત્રમાં આવતી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે

ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

ભગવાન શિવને અભિષેક કરતી વખતે ઓમ પાર્વતીપતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં અકાળે આવતી સમસ્યા દુર રહે છે

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget