શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Nag Panchami 2024: આ છે નાગ દેવતાના ચમત્કારિક મંદિર, નાગ પંચમીના રોજ અવશ્ય કરો દર્શન

Nag Panchami 2024: હિન્દુ ધર્મમાં નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.

Nag Panchami 2024: હિન્દુ ધર્મમાં નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથ સાપની માળા પહેરે છે, એટલે કે નાગ દેવતા તેમના ગળાને આભૂષણની જેમ શણગારે છે.

એવું માનવામાં આવે છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી અથવા સાપને દૂધ પીવડાવવાથી જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. આ વખતે ગુજરાતમાં નાગપંચમી 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. નાગ પંચમીના અવસરે અહીં નાગ દેવના મંદિરોમાં જઈને પૂજા કરી શકાય છે. આ લેખમાં આપણને ભારતના પ્રાચીન નાગ દેવતાના મંદિરો વિશે જણાવવામાં આવી રહ્યું છે.

ભીમતાલનું કર્કોટક નાગરાજ મંદિર

કર્કોટક નાગ મંદિર ઉજ્જૈનના મહાકાલમાં આવેલું છે, જ્યાં પૂજા કરવાથી વ્યક્તિને સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. પરંતુ કર્કોટક નાગરાજનું સૌથી જૂનું મંદિર નૈનીતાલ પાસે છે. આ મંદિર ભીમતાલના કર્કોટક નામની ટેકરીની ટોચ પર બનેલું છે. મંદિરનું વર્ણન સ્કંદ પુરાણના માનસખંડમાં જોવા મળે છે. મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષથી પણ વધુ જૂનો છે.

કેરળનું મન્નારશાલા નાગ મંદિર

મન્નારશાલા નાગ મંદિર કેરળના અલેપ્પી જિલ્લામાં લગભગ 40 કિમી દૂર આવેલું છે. આ મંદિરમાં એક-બે નહીં પરંતુ 30 હજાર સાપોની મૂર્તિઓ છે. અહીં નાગરાજની સાથે તેમની જીવનસંગીની નાગાયક્ષી દેવી પણ હાજર છે.

જમ્મુ અને કાશ્મીરનું શેષનાગ મંદિર

જમ્મુ-કાશ્મીરમાં પણ નાગ દેવતાનું એક પ્રાચીન મંદિર છે. શેષનાગ મંદિર તરીકે ઓળખાતું આ નાગ મંદિર પીર પંજાલ પર્વતમાળામાં પટનીટોપમાં આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ 600 વર્ષ જૂનો છે. કાશ્મીરનો અનંતનાગ પ્રદેશ અગાઉ નાગવંશીઓનો ગઢ હતો. આ મંદિરમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજરી આપે છે.

નાગ પંચમી 2024 ક્યારે છે?
તમને જણાવી દઈએ કે, આ વર્ષે નાગ પંચમીનો તહેવાર શુક્રવાર, 23 ઓગસ્ટ, 2024 ના રોજ સવારે 12:38 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટના રોજ સવારે 07:51 વાગ્યે સમાપ્ત થશે. એટલે પૂજા 24 ઓગસ્ટ સવાર સુધી કરી શકાશે. આ દિવસે નાગ દેવતા અને શંકર ભગવાની પૂજા વિધિ પ્રમાણે કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ પણ વાંચો...

Janmastami 2024: જન્માષ્ટમીના અવસરે રાશિ મુજબ કાન્હાને અર્પણ કરો આ ચીજ, કામનાની થશે પૂર્તિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget