શોધખોળ કરો

Navratri 2021: નવરાત્રિના બીજા દિવસે આ રંગના વસ્ત્રો ધારણ કરીને મા બ્રહ્માચારિણીની આ આરતી કરવાથી ધન લાભ સાથે થાય છે આ વિશેષ ફળની પ્રાપ્તિ

Maa Brahmacharini Aarti:8 ઓકટોબર નવરાત્રિનો બીજો દિવસ છે. આ દિવસ મા બ્રહ્મચારિણી માતાની પૂજા આરતી કરવામાં આવે છે.

Navratri 2021:  નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્માચારિણીનું આ વિધાનથી પૂજન આરતી કરવાથી ધન લાભ સાથે મળે છે આ વિશેષ ફળ

 

Navratri 2021 shardiya Navratri 2021 second goddess maa brahmacharini aarti lyrics in

Maa Brahmacharini Aarti:8 ઓકટોબર નવરાત્રિનો બીજો દિવસ છે. આ દિવસ મા બ્રહ્મચારિણી માતાની પૂજા આરતી કરવામાં આવે છે. માન્યતા છે કે, નવરાત્રિના દિવસોમાં મા બ્રહ્માચારિણીન આરતી કરવી વિશેષ ફળદાયી રહે છે.

 

Maa Brahmacharini Aarti: 8 ઓક્ટોબર એટલે નવરાત્રિનો બીજો દિવસ છે.. શારદીય નવરાત્રિમાં બીજા દિવસે  મા બ્રહ્મચારીણી માતાનું પૂજન અર્ચન કરવામા આવે છે. શારદીય નવરાત્રિમાં અશ્વિન માસના શુક્લ પક્ષની દ્રતિય તિથિનો દિવસ મા દુર્ગાના બીજા સ્વરૂપને સર્મપિત છે.

મા બ્રહ્મચારિણીએ શિવને પતિના રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી છે. તેમની કઠોર તપસ્યાના કારણે જ તેમનું નામ બ્રહ્રચારિણી પડ્યું. માન્યતા છે કે આજના દિવસ મા બ્રહ્મચારીણીનુ વિધિવત પૂજન અર્ચન કરવાથી મા પ્રસન્ન થાય છે અને મા બ્રહ્મચારણીની આરતીનું વિશેષ મહત્વ છે. મા બ્રહ્મચારીણીના આરતી પૂજાથી વિશેષ ફળદાયી નિવડે છે.

મા બ્રહ્મચારીણીનો પ્રિય રંગ

કહેવાય છે કે, મા દુર્ગાને આમ તો લાલ રંગ વિશેષ પસંદ છે.પરંતુ અલગ અલગ સ્વરૂપોની વાત કરીએ તો મા બ્રહ્મચારીણી પીળા રંગથી પ્રસન્ન થાય છે. એટલે કહેવાય છે કે, નવરાત્રિના બીજા દિવસે પીણા રંગના વસ્ત્રો ધારણ કરીને માનું પૂજન અર્ચન કરવું જોઇએ જેનાથી મા શીઘ્ર પ્રસન્ન થાય છે. શક્ય હોય તો માને ભોગ પણ પીણા રંગનો જ આપવો જોઇએ. તેનાથી મા પ્રસન્ન થાય છે અન ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

મા બ્રહ્મચારણીની આરતી

જય અંબે બ્રહ્માચારિણી

જય ચતુરાનન પ્રિય સુખદાતા

બ્રહ્માજી કે મન ભાતી હૈ

જ્ઞાન સભી કો સીખલાતી હૈ

બ્રહ્મા મંત્ર હૈ જાપ તુમ્હારા

   જિસકો જપે સકલ સંસાર

જય ગાયત્રી વેદ માતાકી

જો મન નિશદિન તુમ્હારે દ્યાતા

કોઇ કમી રહેને ન પાઇ

કોઇ ભી દુ:ખ સહને ન પાયેં

ઉસકી વિરતી રહે ઠીકાને

જો તેરી મહિમા કો જાને

રૂદ્રાક્ષ કી માલા લે કર

જપે જો મંત્ર શુદ્ર દે કર

આલસ છોડ કરે ગુણગાના

મા તુમ ઉસકો સુખ પહુંચાના

બ્રહ્મચારિણી તેરો નામ

પૂર્ણ કરો સબ મેરે કામ

ભક્ત તેરે ચરણો કે પુજારી

રખ લાજ મેરી તું મહતારી

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget