શોધખોળ કરો

Navratri 2022: આ તારીખથી શરૂ થશે નવરાત્રી, જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ

Navratri 2022: આ વખતે નવરાત્રી પર એક ખાસ અને ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. આ વખતે શારદીય નવરાત્રી શુક્લ અને બ્રહ્મયોગ સાથે શરૂ થઈ રહી છે.

Navratri 2022: શારદીય નવરાત્રી (નવરાત્રી 2022) શ્રાદ્ધ પૂર્ણ થતાની સાથે જ શરૂ થવાની છે. હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ નવરાત્રી આસો સુદ એકમની તિથિથી શરૂ થાય છે. જેમાં નવ દિવસ સુધી માતાની પૂજા કરવામાં આવે છે. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી....

શારદીય નવરાત્રી ક્યારે શરૂ થાય છે ?

આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થશે અને 5 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના દસમા દિવસે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.

નવરાત્રી ઘટસ્થાપન વિધિ

નવરાત્રીના પહેલા દિવસે, સૌ પ્રથમ, સ્નાન કર્યા પછી, તમારા મંદિરને સાફ કરો.

ત્યારબાદ માટીના વાસણમાં સ્વચ્છ માટી નાખી તેમાં સાત પ્રકારના અનાજ વાવો. હવે ઈશાન દિશામાં પૂજા સ્થળ પર લાલ કપડું ફેલાવો અને દેવી દુર્ગાના ફોટાની સ્થાપના કરો.

તાંબા કે માટીના વાસણમાં ગંગાજળ, દૂર્વા, સિક્કો, સોપારી, અક્ષત મૂકો. કલશ પર મૌલી બાંધો અને તેમાં 5 કેરી અથવા આસોપાલવના પાન નાખો અને ઉપર લાલ ચુંદડીથી બાંધેલું નારિયેળ મૂકો. રોલી વડે સ્વસ્તિક બનાવો.

હવે મા દુર્ગાના ફોટાની સામે જવનું વાસણ અને કળશ મૂકો. કળશની સ્થાપના કરતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम आ जिघ्र कलशं मह्या त्वा विशन्त्विन्दव:। पुनरूर्जा नि वर्तस्व सा नः सहस्रं धुक्ष्वोरुधारा पयस्वती पुनर्मा विशतादयिः।।

કળશની સ્થાપના કર્યા પછી એક દીવો પ્રગટાવો અને તમામ દેવતાઓ, નવગ્રહ, મા દુર્ગાનું આહ્વાન કરો અને પછી ભગવતીની પૂજા શરૂ કરો.

આ વખતે નવરાત્રી પર એક ખાસ અને ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. આ વખતે શારદીય નવરાત્રી શુક્લ અને બ્રહ્મયોગ સાથે શરૂ થઈ રહી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Pitru Paksha 2022: પિતૃ પક્ષમાં આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમારી રાશિ છે કે નહીં

Ravivar Upay: વારંવાર કામમાં મુશ્કેલી આવતી હોય તો રવિવારે કરો આ ઉપાય, ખુલશે ભાગ્ય ને થશે રૂપિયાનો વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget