શોધખોળ કરો

Nirjala Ekadashi 2024: નિર્જળા એકાદશી વ્રત કરી રહ્યા હો તો આ સમયે કરો જલ ગ્રહણ, જાણો નિયમ

નિર્જળા એકાદશી વ્રત 18 જૂને છે. આ વ્રતમાં જળનો ત્યાગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ક્યારે પાણી પીવું જોઈએ, જાણો.

Nirjala Ekadashi 2024:  નિર્જળા એકાદશીનું વ્રત (Nirjala Ekadashi Vrat) 18 જૂન 2024ના રોજ કરવામાં આવશે. આ એકાદશીના વ્રત દરમિયાન પાણી પીવું વર્જિત માનવામાં આવે છે, તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનો સંબંધ ભીમ સાથે પણ છે.

આ કારણે તેને ભીમસેની (ભીમ અગિયારસ) એકાદશી પણ કહેવામાં આવે છે. જે કોઈ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પાપો નાશ પામે છે કારણ કે તેને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. નિર્જળા એકાદશી વ્રત દરમિયાન ક્યારે પીવું જોઈએ પાણી, જાણો શું છે નિયમો.

નિર્જળા એકાદશીનો શુભ સમય (Nirjala Ekadashi 2024 Date)

નિર્જળા એકાદશી 2024ની તારીખ અને વ્રતની શરૂઆત - 17મી જૂન સવારે 04.43 કલાકે શરૂ થશે.

નિર્જળા એકાદશીની અંતિમ તારીખ - 18 જૂન 2024, સવારે 06.24 વાગ્યે સમાપ્ત થશે.

નિર્જળા એકાદશી 2024 વ્રત પારણાનો સમય (Nirjala Ekadashi 2024 Vrat Parana time)

નિર્જળા એકાદશી વ્રતના પારણા 19 જૂન 2024ના રોજ સવારે 05.24 થી 07.28 દરમિયાન કરવામાં આવશે.

નિર્જળા એકાદશી વ્રત દરમિયાન પાણી ક્યારે પીવું જોઈએ?

નિર્જળા એકાદશી વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે. જો કે, બીમારીના કિસ્સામાં, વ્યક્તિ પાણીનું સેવન કરી શકે છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશી વ્રત દરમિયાન સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરવો જોઈએ અને બીજા દિવસે સૂર્યોદય પછી પૂજા કર્યા બાદ પારણાના સમયે જળનું સેવન કરવું જોઈએ.

પાણી દાનનું મહત્વ

નિર્જળા એકાદશી પર જળ દાન કરવાથી પિતૃઓની આત્મા સંતુષ્ટ થાય છે. તે આર્થિક સંકટ, પારિવારિક પરેશાનીઓ, રોગો વગેરેમાંથી પણ રાહત આપે છે. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય તેમણે નિર્જળા એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ. તેનાથી શનિ પ્રસન્ન થાય છે.

નિર્જળા એકાદશીના ઉપવાસના નિયમો

બીમાર, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ લોકો કે જેઓ આખો દિવસ ભૂખ્યા કે તરસ્યા રહી શકતા નથી, તેઓએ આ ઉપવાસ દરમિયાન તેમની ખાનપાનની વિશેષ કાળજી લેવી જોઈએ. જે લોકો માટે ભૂખ્યા અને તરસ્યા રહેવું મુશ્કેલ છે તેઓ ઉપવાસ દરમિયાન ફળો અને દૂધનું સેવન કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીં ઉલ્લેક કરવો જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Embed widget