શોધખોળ કરો

Nirjala Ekadashi 2024: આ વર્ષે કેમ છે નિર્જળા એકાદશી વિશેષ, તેનું વ્રત રાખવાથી મનોકામના થાય છે પૂર્ણ

Nirjala Ekadashi 2024: આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત શુભ યોગ અને નક્ષત્રમાં જોવા મળશે. પારણાના દિવસે પણ ઘણા શુભ યોગ બનશે. ધાર્મિક અને આધ્યાત્મિક હોવા ઉપરાંત, આ વ્રત જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે.

Nirjala Ekadashi 2024: આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત શુભ યોગ અને નક્ષત્રમાં જોવા મળશે. પારણાના દિવસે પણ ઘણા શુભ યોગ બનશે. ધાર્મિક અને આધ્યાત્મિક હોવા ઉપરાંત, આ વ્રત જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે.

Nirjala Ekadashi 2024: જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી તિથિ નિર્જળા એકાદશી, ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વર્ષમાં આવતા તમામ એકાદશીના ઉપવાસનો લાભ અને પુણ્ય મળે છે. તેથી તમામ એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશી(Nirjala Ekadashi 2024 )ને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત અનેક રીતે વિશેષ થવાનું છે. કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનવાના છે. આ શુભ યોગો દરમિયાન પૂજા અને ઉપવાસનો લાભ મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જ્યેષ્ઠ મહિનાની નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂન, 2024 મંગળવારના રોજ કરવામાં આવશે.

નિર્જળા એકાદશી એ કઠોર ઉપવાસોમાંનું એક છે.

ખરેખર, જ્યારે વર્ષમાં 24 અને અધિક માસ હોય છે, ત્યારે 26 એકાદશી તિથિ આવે છે. પરંતુ નિર્જળા એકાદશી સૌથી કઠિન ગણાય છે. કારણ કે આમાં એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસે દ્વાદશીના દિવસે સૂર્યોદય સુધી અન્ન-જળનું સેવન કરવાની મનાઈ છે.

શુભ યોગમાં નિર્જળા એકાદશીનું વ્રત અને પારણ  (Nirjala Ekadashi Vrat-Paran Shubh Yog)

આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિ ખૂબ જ ખાસ રહેવાની છે. કારણ કે વ્રતની સાથે પારણાના દિવસે પણ અનેક શુભ યોગો બની રહ્યા છે. નિર્જળા એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ, શિવ યોગ અને સ્વાતિ નક્ષત્ર રહેશે.

  • ત્રિપુષ્કર યોગ(Tripushkar Yog) : 18મી જૂને બપોરે 3:56 વાગ્યાથી બીજા દિવસે સવારે 5:24 વાગ્યા સુધી (19મી જૂન)
  • શિવ યોગ: સવારથી રાત્રે 09.39 સુધી.
  • સ્વાતિ નક્ષત્ર: બપોરે 3:56 સુધી.

વ્ર્તની સાથે સાથે આ વર્ષે નિર્જળા એકાદશી  (Nirjala Ekadashi 2024 Paran)ના પારણાના દિવસે પણ શુભ યોગ બનશે. 19મી જૂને સવારે નિર્જળા એકાદશીના પારણામાં સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિયોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાશે. આ શુભ યોગોમાં પારણા કરવાથી વ્રત સફળ થાય છે અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે.

નિર્જળા એકાદશીનું મહત્વ

જ્યેષ્ઠ માસમાં જ્યારે તીવ્ર ગરમી પડે છે ત્યારે નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવે છે. તેથી, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વની સાથે આ એકાદશી જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે. દંતકથા અનુસાર, મહર્ષિ વેદ વ્યાસની સલાહ પર મહાભારતના યોદ્ધા ભીમે પણ આ વ્રત રાખ્યું હતું. ત્યારથી આ એકાદશીનું નામ ભીમસેની એકાદશી પડ્યું.

નિર્જળા એકાદશીના વ્રતના લાભ

  • જો કોઈ કારણસર તમે આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે.
  • નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી. તેમજ જીવન પરેશાનીઓથી મુક્ત રહે છે.
  • આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે. ભીમસેને પણ મોક્ષ મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું.


Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget