શોધખોળ કરો

Hariyali Teej 2022: હરિયાળી ત્રીજ પર મહિલાઓ ભૂલથી પણ ન કરે આ કામ, નહીંતર થશે......

Hariyali Teej: આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનઃમિલનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Hariyali Teej 2022:  શ્રાવણ સુદ ત્રીજને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનું વ્રત 31 જુલાઈ, 2022 બુધવારના રોજ છે. આ ઉપવાસ ખૂબ જ મુશ્કેલ છે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનઃમિલનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રતને લઈને ઘણા પ્રકારના નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. આ નિયમોમાં થોડીક ભૂલ થવાથી ઉપવાસ તૂટવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં વ્રત રાખનારી કેટલાક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ.

હરિયાળી ત્રીજ પર આ કામ ન કરો

  • હરિયાળી ત્રીજ પર કાળા અને સફેદ વસ્ત્રો ન પહેરો. આ રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.
  • આ દિવસે કાળી બંગડીઓ ન પહેરવી, પરંતુ આ દિવસે પરિણીત મહિલાઓએ લીલી બંગડીઓ પહેરવી જોઈએ. તે ઉલ્લાસ અને પતિના આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે.
  • વ્રતના દિવસે કોઈના ઉપર ગુસ્સો ન કરવો. આ દિવસે શાંત ચિત્તે પૂજા કરો.
  • આ દિવસે મનમાં કોઈ નકારાત્મક વિચારો ન લાવશો અને બીજાનું અપમાન કરવાથી બચો.
  • વ્રત દરમિયાન કોઈપર ક્રોધ કરવાથી બચો અને ઝઘડાથી દૂર રહો.
  • હરિયાળી ત્રીજનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે, તેથી આ સમયમાં કોઈપણ પ્રકારના લોભ કે કપટથી બચો.
  • હરિયાળી ત્રીજના વ્રત દરમિયાન ભૂલથી પણ પાણી કે દૂધનું સેવન ન કરવું.
  • વ્રત રાખનારી મહિલાઓએ આ દિવસે સૂવું ન જોઈએ. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પૂર્ણ ભક્તિ સાથે કરો.
  •  ત્રીજનું વ્રત પારણા મુહૂર્ત પહેલા ન ખોલવું જોઈએ. મુહૂર્ત પહેલા કે પછી ઉપવાસ તોડવાથી તેનું ફળ મળતું નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget