શોધખોળ કરો

Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય

Puja Path: માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે.

Jyotish Shastra: હિન્દુ ધર્મમાં (Hindu Dharma) વૃક્ષોને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમુક વૃક્ષો અને છોડની પૂજા (Tree and plant worship) કરવાથી ગ્રહ દોષ (Grah Dosh) દૂર થાય છે. કેટલાક વૃક્ષો અને છોડને નાડાછડી (કાલવા) બાંધવાને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Jyotish Shastra) નાડાછડીને 5 ઝાડ સાથે બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પીપળાનું ઝાડ

શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વૃક્ષમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. કરિયરમાં પ્રગતિ જોઈતી હોય તો પીપળના ઝાડની પૂજા કરો અને નાડાછડી ઝાડ પર બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

વડનું ઝાડ  

શાસ્ત્રોમાં વટવૃક્ષની પૂજા કરવાની રીત છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓ વટવૃક્ષની આસપાસ ચક્કર લગાવે છે અને તેના પર નાડાછડી બાંધે છે. એવું માનવામાં આવે છે કે નાડાછડી વટવૃક્ષ સાથે બાંધવાથી પરિણીત મહિલાઓ હંમેશ માટે સુખી રહે છે. આ ઝાડ પર નાડાછડી બાંધવાથી અકાળ મૃત્યુ પણ ટળી જાય છે.

તુલસી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે. આ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડને નાડાછડી બાંધવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

શમીનું ઝાડ

શમીનું વૃક્ષ શનિ અને શિવ બંનેને પ્રિય છે. તેની પૂજાથી બંને દેવતાઓ પ્રસન્ન થાય છે. માન્યતાઓ અનુસાર શમીના ઝાડ સાથે નાડાછડી બાંધવાથી શનિદેવ અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણે રાહુ અને કેતુ ગ્રહો પણ શાંત થઈ જાય છે.

કેળનું વૃક્ષ

કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેની પૂજા કરવાથી અને તેના પર કાલવ બાંધવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget