શોધખોળ કરો

Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય

Puja Path: માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે.

Jyotish Shastra: હિન્દુ ધર્મમાં (Hindu Dharma) વૃક્ષોને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમુક વૃક્ષો અને છોડની પૂજા (Tree and plant worship) કરવાથી ગ્રહ દોષ (Grah Dosh) દૂર થાય છે. કેટલાક વૃક્ષો અને છોડને નાડાછડી (કાલવા) બાંધવાને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Jyotish Shastra) નાડાછડીને 5 ઝાડ સાથે બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પીપળાનું ઝાડ

શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વૃક્ષમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. કરિયરમાં પ્રગતિ જોઈતી હોય તો પીપળના ઝાડની પૂજા કરો અને નાડાછડી ઝાડ પર બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

વડનું ઝાડ  

શાસ્ત્રોમાં વટવૃક્ષની પૂજા કરવાની રીત છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓ વટવૃક્ષની આસપાસ ચક્કર લગાવે છે અને તેના પર નાડાછડી બાંધે છે. એવું માનવામાં આવે છે કે નાડાછડી વટવૃક્ષ સાથે બાંધવાથી પરિણીત મહિલાઓ હંમેશ માટે સુખી રહે છે. આ ઝાડ પર નાડાછડી બાંધવાથી અકાળ મૃત્યુ પણ ટળી જાય છે.

તુલસી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે. આ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડને નાડાછડી બાંધવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

શમીનું ઝાડ

શમીનું વૃક્ષ શનિ અને શિવ બંનેને પ્રિય છે. તેની પૂજાથી બંને દેવતાઓ પ્રસન્ન થાય છે. માન્યતાઓ અનુસાર શમીના ઝાડ સાથે નાડાછડી બાંધવાથી શનિદેવ અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણે રાહુ અને કેતુ ગ્રહો પણ શાંત થઈ જાય છે.

કેળનું વૃક્ષ

કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેની પૂજા કરવાથી અને તેના પર કાલવ બાંધવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget