શોધખોળ કરો

Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય

Puja Path: માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે.

Jyotish Shastra: હિન્દુ ધર્મમાં (Hindu Dharma) વૃક્ષોને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમુક વૃક્ષો અને છોડની પૂજા (Tree and plant worship) કરવાથી ગ્રહ દોષ (Grah Dosh) દૂર થાય છે. કેટલાક વૃક્ષો અને છોડને નાડાછડી (કાલવા) બાંધવાને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Jyotish Shastra) નાડાછડીને 5 ઝાડ સાથે બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પીપળાનું ઝાડ

શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વૃક્ષમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. કરિયરમાં પ્રગતિ જોઈતી હોય તો પીપળના ઝાડની પૂજા કરો અને નાડાછડી ઝાડ પર બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

વડનું ઝાડ  

શાસ્ત્રોમાં વટવૃક્ષની પૂજા કરવાની રીત છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓ વટવૃક્ષની આસપાસ ચક્કર લગાવે છે અને તેના પર નાડાછડી બાંધે છે. એવું માનવામાં આવે છે કે નાડાછડી વટવૃક્ષ સાથે બાંધવાથી પરિણીત મહિલાઓ હંમેશ માટે સુખી રહે છે. આ ઝાડ પર નાડાછડી બાંધવાથી અકાળ મૃત્યુ પણ ટળી જાય છે.

તુલસી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે. આ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડને નાડાછડી બાંધવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

શમીનું ઝાડ

શમીનું વૃક્ષ શનિ અને શિવ બંનેને પ્રિય છે. તેની પૂજાથી બંને દેવતાઓ પ્રસન્ન થાય છે. માન્યતાઓ અનુસાર શમીના ઝાડ સાથે નાડાછડી બાંધવાથી શનિદેવ અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણે રાહુ અને કેતુ ગ્રહો પણ શાંત થઈ જાય છે.

કેળનું વૃક્ષ

કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેની પૂજા કરવાથી અને તેના પર કાલવ બાંધવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
Embed widget