શોધખોળ કરો

Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય

Puja Path: માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે.

Jyotish Shastra: હિન્દુ ધર્મમાં (Hindu Dharma) વૃક્ષોને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમુક વૃક્ષો અને છોડની પૂજા (Tree and plant worship) કરવાથી ગ્રહ દોષ (Grah Dosh) દૂર થાય છે. કેટલાક વૃક્ષો અને છોડને નાડાછડી (કાલવા) બાંધવાને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Jyotish Shastra) નાડાછડીને 5 ઝાડ સાથે બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પીપળાનું ઝાડ

શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વૃક્ષમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. કરિયરમાં પ્રગતિ જોઈતી હોય તો પીપળના ઝાડની પૂજા કરો અને નાડાછડી ઝાડ પર બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

વડનું ઝાડ  

શાસ્ત્રોમાં વટવૃક્ષની પૂજા કરવાની રીત છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓ વટવૃક્ષની આસપાસ ચક્કર લગાવે છે અને તેના પર નાડાછડી બાંધે છે. એવું માનવામાં આવે છે કે નાડાછડી વટવૃક્ષ સાથે બાંધવાથી પરિણીત મહિલાઓ હંમેશ માટે સુખી રહે છે. આ ઝાડ પર નાડાછડી બાંધવાથી અકાળ મૃત્યુ પણ ટળી જાય છે.

તુલસી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે. આ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડને નાડાછડી બાંધવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

શમીનું ઝાડ

શમીનું વૃક્ષ શનિ અને શિવ બંનેને પ્રિય છે. તેની પૂજાથી બંને દેવતાઓ પ્રસન્ન થાય છે. માન્યતાઓ અનુસાર શમીના ઝાડ સાથે નાડાછડી બાંધવાથી શનિદેવ અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણે રાહુ અને કેતુ ગ્રહો પણ શાંત થઈ જાય છે.

કેળનું વૃક્ષ

કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેની પૂજા કરવાથી અને તેના પર કાલવ બાંધવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Embed widget