શોધખોળ કરો

Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય

Puja Path: માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે.

Jyotish Shastra: હિન્દુ ધર્મમાં (Hindu Dharma) વૃક્ષોને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમુક વૃક્ષો અને છોડની પૂજા (Tree and plant worship) કરવાથી ગ્રહ દોષ (Grah Dosh) દૂર થાય છે. કેટલાક વૃક્ષો અને છોડને નાડાછડી (કાલવા) બાંધવાને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વૃક્ષો પર નાડાછડી બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભાગ્ય ચમકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Jyotish Shastra) નાડાછડીને 5 ઝાડ સાથે બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પીપળાનું ઝાડ

શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વૃક્ષમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. કરિયરમાં પ્રગતિ જોઈતી હોય તો પીપળના ઝાડની પૂજા કરો અને નાડાછડી ઝાડ પર બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

વડનું ઝાડ  

શાસ્ત્રોમાં વટવૃક્ષની પૂજા કરવાની રીત છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓ વટવૃક્ષની આસપાસ ચક્કર લગાવે છે અને તેના પર નાડાછડી બાંધે છે. એવું માનવામાં આવે છે કે નાડાછડી વટવૃક્ષ સાથે બાંધવાથી પરિણીત મહિલાઓ હંમેશ માટે સુખી રહે છે. આ ઝાડ પર નાડાછડી બાંધવાથી અકાળ મૃત્યુ પણ ટળી જાય છે.

તુલસી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે. આ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડને નાડાછડી બાંધવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

શમીનું ઝાડ

શમીનું વૃક્ષ શનિ અને શિવ બંનેને પ્રિય છે. તેની પૂજાથી બંને દેવતાઓ પ્રસન્ન થાય છે. માન્યતાઓ અનુસાર શમીના ઝાડ સાથે નાડાછડી બાંધવાથી શનિદેવ અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણે રાહુ અને કેતુ ગ્રહો પણ શાંત થઈ જાય છે.

કેળનું વૃક્ષ

કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેની પૂજા કરવાથી અને તેના પર કાલવ બાંધવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Embed widget