શોધખોળ કરો

Raksha Bandhan 2022: આ વર્ષે કઇ તારીખે છે રક્ષાબંધન?, તારીખને લઇને મૂંઝવણમાં ના રહો, જાણો તારીખ અને ભદ્રા કાળ

આ વર્ષે તેની તારીખને લઈને કેટલાક લોકોમાં અસમંજસની સ્થિતિ છે

Raksha Bandhan Date Time: રક્ષાબંધન એટલે કે ભાઇ બહેનના પ્રેમનો તહેવાર, બહેનો આખા વર્ષ દરમિયાન આ પવિત્ર તહેવારની રાહ જુએ છે. પૌરાણિક માન્યતા અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ એટલે કે શ્રાવણ માસમાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે તેની તારીખને લઈને કેટલાક લોકોમાં અસમંજસની સ્થિતિ છે.

રક્ષાબંધન ક્યારે છે, 11 કે 12 ઓગસ્ટ?

હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.38 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. પરંતુ સવાલ એ થાય છે કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે, તો ચાલો જાણીએ તેનો ચોક્કસ દિવસ.

રક્ષાબંધન તારીખ અને સમય

11મી ઓગસ્ટ 2022થી શ્રાવણ પૂર્ણિમા શરૂ થઈ રહી છે. માન્યતા અનુસાર રક્ષાબંધન માટે બપોર પછીનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે સૌથી યોગ્ય કહેવાય છે. આ સાથે જો બપોરના સમયે 'ભદ્રા' હોય તો તે શુભ માનવામાં આવતું નથી. 11 ઓગસ્ટ, 2022 ના રોજ પ્રદોષ કાળમાં ભદ્રા પૂંછના સમય દરમિયાન તમે સાંજે 5 વાગ્યાને 18 મિનિટથી લઇને છ વાગ્યાને 18 મિનિટ વચ્ચે રાખડી બંધાવી શકો છો. જો આ શક્ય ન હોય અને જે લોકો સૂર્યાસ્ત પછી રાખડી બાંધતા નથી, તેઓ બીજા દિવસે એટલે કે 12 ઓગસ્ટે રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધનનો શુભ સમય ક્યારે છે?

રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ 2022 ના રોજ રાત્રે 08:52 થી 09:20 સુધીનું છે. આ સમય રાખડી બાંધવા માટે પણ યોગ્ય હોવાનું કહેવાય છે.

ભદ્રા 11 ઓગસ્ટ 2022

 11મી ઓગસ્ટ 2022 ના રોજ ભદ્રા કાળ સમાપ્ત થાય છે: તે રાત્રે 8:51 વાગ્યે પૂર્ણ થઇ રહ્યુ છે.

ભદ્રા ​​પૂંછ: 11 ઓગસ્ટ, 2022 ના રોજ સાંજે પાંચ વાગ્યાને 17 મિનિટથી લઇને છ વાગ્યાને 18 મિનિટ સુધી રહેશે.

ભદ્રા ​​મુખઃ સાંજે છ વાગ્યાને 18 મિનિટથી લઇને રાત્રે આઠ વાગ્યા સુધી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Embed widget