શોધખોળ કરો

Raksha Bandhan 2022: આ વર્ષે કઇ તારીખે છે રક્ષાબંધન?, તારીખને લઇને મૂંઝવણમાં ના રહો, જાણો તારીખ અને ભદ્રા કાળ

આ વર્ષે તેની તારીખને લઈને કેટલાક લોકોમાં અસમંજસની સ્થિતિ છે

Raksha Bandhan Date Time: રક્ષાબંધન એટલે કે ભાઇ બહેનના પ્રેમનો તહેવાર, બહેનો આખા વર્ષ દરમિયાન આ પવિત્ર તહેવારની રાહ જુએ છે. પૌરાણિક માન્યતા અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ એટલે કે શ્રાવણ માસમાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે તેની તારીખને લઈને કેટલાક લોકોમાં અસમંજસની સ્થિતિ છે.

રક્ષાબંધન ક્યારે છે, 11 કે 12 ઓગસ્ટ?

હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.38 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. પરંતુ સવાલ એ થાય છે કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે, તો ચાલો જાણીએ તેનો ચોક્કસ દિવસ.

રક્ષાબંધન તારીખ અને સમય

11મી ઓગસ્ટ 2022થી શ્રાવણ પૂર્ણિમા શરૂ થઈ રહી છે. માન્યતા અનુસાર રક્ષાબંધન માટે બપોર પછીનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે સૌથી યોગ્ય કહેવાય છે. આ સાથે જો બપોરના સમયે 'ભદ્રા' હોય તો તે શુભ માનવામાં આવતું નથી. 11 ઓગસ્ટ, 2022 ના રોજ પ્રદોષ કાળમાં ભદ્રા પૂંછના સમય દરમિયાન તમે સાંજે 5 વાગ્યાને 18 મિનિટથી લઇને છ વાગ્યાને 18 મિનિટ વચ્ચે રાખડી બંધાવી શકો છો. જો આ શક્ય ન હોય અને જે લોકો સૂર્યાસ્ત પછી રાખડી બાંધતા નથી, તેઓ બીજા દિવસે એટલે કે 12 ઓગસ્ટે રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધનનો શુભ સમય ક્યારે છે?

રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ 2022 ના રોજ રાત્રે 08:52 થી 09:20 સુધીનું છે. આ સમય રાખડી બાંધવા માટે પણ યોગ્ય હોવાનું કહેવાય છે.

ભદ્રા 11 ઓગસ્ટ 2022

 11મી ઓગસ્ટ 2022 ના રોજ ભદ્રા કાળ સમાપ્ત થાય છે: તે રાત્રે 8:51 વાગ્યે પૂર્ણ થઇ રહ્યુ છે.

ભદ્રા ​​પૂંછ: 11 ઓગસ્ટ, 2022 ના રોજ સાંજે પાંચ વાગ્યાને 17 મિનિટથી લઇને છ વાગ્યાને 18 મિનિટ સુધી રહેશે.

ભદ્રા ​​મુખઃ સાંજે છ વાગ્યાને 18 મિનિટથી લઇને રાત્રે આઠ વાગ્યા સુધી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget