શોધખોળ કરો

Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Shani Margi 2024: શનિને નજરઅંદાજ ન કરવો જોઈએ. આવી ભૂલો કરનારાઓને બરબાદ થતાં વાર નથી લાગતી. 15 નવેમ્બર 2024ના રોજ શનિની ચાલ બદલાશે. શનિ પહેલા કરતા વધુ શક્તિશાળી બનશે.

Shani Margi 2024: શનિ ગ્રહ તમામ ગ્રહોમાં વિશેષ સ્થાન ધરાવે છે. આવતીકાલે એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે. આ ફેરફારો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન રાશિને વ્યાપક અસર કરશે. એટલું જ નહીં શનિદેવ(Shani Dev)ના આ પરિવર્તનની અસર દેશ અને દુનિયા પર પણ પડશે.

2024માં ક્યારે શનિ ક્યારે માર્ગી થશે 
શનિદેવ ન્યાયના દેવતા છે. ખુદ ભગવાન ભોલેનાથે તેમને આ પદવી આપી છે. જ્યારે પણ શનિ કોઈ પરિવર્તન કરે છે ત્યારે તેને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર (Panchang 15 November) અનુસાર, શુક્રવાર, 15 નવેમ્બર, 2024ના રોજ, કાર્તિક પૂર્ણિમા(Kartik Purnima)ના અવસર પર, શનિ ગ્રહ વક્રીથી માર્ગી થશે. લગભગ 139 દિવસ પછી શનિ પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે.

શનિ માર્ગીનું પરિણામ 
જ્યારે પણ શનિદેવ પોતાની ચાલમાં ફેરફાર કરે છે ત્યારે તેના પરિણામો અણધાર્યા હોય છે. શનિનો સ્વભાવ ક્રૂર છે. તેઓ બહુ સરળતાથી ખુશ નથી થતા. શનિદેવને કોઈ છેતરી શકે નહીં. આ જ કારણ છે કે શનિ મહારાજને કળિયુગના દંડાધિકારી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

શનિ કઠોર મહેનતના કારક છે. જે લોકો મહેનત કરીને પોતાની આજીવિકા કમાય છે તે લોકોએ ક્યારેય પરેશાન ન કરવા જોઈએ, જો કોઈ આવું કરે છે તો શનિ તેને બિલકુલ માફ નથી કરત. શનિ (Shani) આવા લોકોને સખત સજા આપે છે. ગરીબ લોકો, નબળા વર્ગ, લાચાર પ્રાણીઓ બધા શનિના પ્રભાવમાં આવે છે. તેથી આ લોકોને ક્યારેય નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

શનિ ક્યારે દંડ આપે છે 
શનિદેવ તેમની વિશેષ ગોચર અવસ્થામાં જ સજા આપવાનું કામ કરે છે. શનિ સાડા સાતી. શનિની ઢૈયા, શનિ મહાદશા, શનિ માર્ગી અવસ્થામાં શનિ વધુ શક્તિશાળી બને છે અને ખોટા કામ કરનારાઓને સજા આપવાનું કામ કરે છે. શનિ ખરાબ થવા પર લોકોને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે. તેઓ સત્તાવાળાઓને નુકસાન પહોંચાડે છે અને સંબંધો બગાડે છે. ગંભીર રોગો આપે છે. તેઓ સંપત્તિનું નુકસાન અને પદ અને પ્રતિષ્ઠાનું નુકસાન પણ કરે છે. શનિની આ દશાઓમાં વ્યક્તિ બરબાદ થઈ જાય છે. રાજામાંથી ભિખારી બને છે. તેથી શનિથી સાવધાન રહેવું જોઈએ.

શનિ ઉપાય

  • શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે નજીકના કોઈપણ શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવી જોઈએ. સરસવનું તેલ ચઢાવવું જોઈએ.
  • દરરોજ શનિ ચાલીસાનો પાઠ કરો.
  • રક્તપિત્તના દર્દીઓની સેવા કરો.
  • ગરીબ અને નબળા વર્ગને મદદ કરો.
  • પ્રાણીઓ અને પર્યાવરણની કાળજી લેવી જોઈએ.
  • દર્દીઓની સેવા કરો.
  • શનિબીજ મંત્ર - ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।. તેનો દરરોજ જાપ કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
Embed widget