શોધખોળ કરો

Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Shani Margi 2024: શનિને નજરઅંદાજ ન કરવો જોઈએ. આવી ભૂલો કરનારાઓને બરબાદ થતાં વાર નથી લાગતી. 15 નવેમ્બર 2024ના રોજ શનિની ચાલ બદલાશે. શનિ પહેલા કરતા વધુ શક્તિશાળી બનશે.

Shani Margi 2024: શનિ ગ્રહ તમામ ગ્રહોમાં વિશેષ સ્થાન ધરાવે છે. આવતીકાલે એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે. આ ફેરફારો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન રાશિને વ્યાપક અસર કરશે. એટલું જ નહીં શનિદેવ(Shani Dev)ના આ પરિવર્તનની અસર દેશ અને દુનિયા પર પણ પડશે.

2024માં ક્યારે શનિ ક્યારે માર્ગી થશે 
શનિદેવ ન્યાયના દેવતા છે. ખુદ ભગવાન ભોલેનાથે તેમને આ પદવી આપી છે. જ્યારે પણ શનિ કોઈ પરિવર્તન કરે છે ત્યારે તેને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર (Panchang 15 November) અનુસાર, શુક્રવાર, 15 નવેમ્બર, 2024ના રોજ, કાર્તિક પૂર્ણિમા(Kartik Purnima)ના અવસર પર, શનિ ગ્રહ વક્રીથી માર્ગી થશે. લગભગ 139 દિવસ પછી શનિ પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે.

શનિ માર્ગીનું પરિણામ 
જ્યારે પણ શનિદેવ પોતાની ચાલમાં ફેરફાર કરે છે ત્યારે તેના પરિણામો અણધાર્યા હોય છે. શનિનો સ્વભાવ ક્રૂર છે. તેઓ બહુ સરળતાથી ખુશ નથી થતા. શનિદેવને કોઈ છેતરી શકે નહીં. આ જ કારણ છે કે શનિ મહારાજને કળિયુગના દંડાધિકારી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

શનિ કઠોર મહેનતના કારક છે. જે લોકો મહેનત કરીને પોતાની આજીવિકા કમાય છે તે લોકોએ ક્યારેય પરેશાન ન કરવા જોઈએ, જો કોઈ આવું કરે છે તો શનિ તેને બિલકુલ માફ નથી કરત. શનિ (Shani) આવા લોકોને સખત સજા આપે છે. ગરીબ લોકો, નબળા વર્ગ, લાચાર પ્રાણીઓ બધા શનિના પ્રભાવમાં આવે છે. તેથી આ લોકોને ક્યારેય નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

શનિ ક્યારે દંડ આપે છે 
શનિદેવ તેમની વિશેષ ગોચર અવસ્થામાં જ સજા આપવાનું કામ કરે છે. શનિ સાડા સાતી. શનિની ઢૈયા, શનિ મહાદશા, શનિ માર્ગી અવસ્થામાં શનિ વધુ શક્તિશાળી બને છે અને ખોટા કામ કરનારાઓને સજા આપવાનું કામ કરે છે. શનિ ખરાબ થવા પર લોકોને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે. તેઓ સત્તાવાળાઓને નુકસાન પહોંચાડે છે અને સંબંધો બગાડે છે. ગંભીર રોગો આપે છે. તેઓ સંપત્તિનું નુકસાન અને પદ અને પ્રતિષ્ઠાનું નુકસાન પણ કરે છે. શનિની આ દશાઓમાં વ્યક્તિ બરબાદ થઈ જાય છે. રાજામાંથી ભિખારી બને છે. તેથી શનિથી સાવધાન રહેવું જોઈએ.

શનિ ઉપાય

  • શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે નજીકના કોઈપણ શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવી જોઈએ. સરસવનું તેલ ચઢાવવું જોઈએ.
  • દરરોજ શનિ ચાલીસાનો પાઠ કરો.
  • રક્તપિત્તના દર્દીઓની સેવા કરો.
  • ગરીબ અને નબળા વર્ગને મદદ કરો.
  • પ્રાણીઓ અને પર્યાવરણની કાળજી લેવી જોઈએ.
  • દર્દીઓની સેવા કરો.
  • શનિબીજ મંત્ર - ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।. તેનો દરરોજ જાપ કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget