શોધખોળ કરો

Shani Upay: શનિવારે કરો આ ચીજોનું દાન, ક્રોધિત શનિ થશે શાંત

Shani Remedies: શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Shaniwar Ke Upay: શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિદેવની કૃપાથી વ્યક્તિનું કોઈપણ કામ અટકતું નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. બીજી તરફ જો શનિ અશુભ સ્થિતિમાં હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને કાર્યોમાં સફળતા મળતી નથી. શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ શનિવારે આ ઉપાયો વિશે.

શનિવારે કરો આ ચીજોનું દાન

  • જો તમે શનિની સાડા સતીથી પરેશાન છો તો વહેલી સવારે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરીને ભોળાનાથને અર્પણ કરો અને તેમને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો. શનિવારે આ ઉપાય કરવાથી શનિ શાંત થાય છે.
  • શનિવારે કોઈ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિને ખાદ્યપદાર્થો દાન કરો. આમ કરવાથી શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
  • જો શનિદેવ ક્રોધિત થઈ રહ્યા હોય અથવા કષ્ટ આપતા હોય તો સરસવના તેલમાં તમારો ચહેરો જોઈને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ક્રોધિત શનિદેવ શાંત થઈ જાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા, કાળો ધાબળો, કાળા ઊનના કપડાં દાન કરો. આ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
  • શનિવારે કોઈ ગરીબ વૃદ્ધ વ્યક્તિને પગરખાં અને ચપ્પલ દાન કરવાથી પણ શનિદેવની વિશેષ કૃપા મળે છે. આ દિવસે કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ, કાળા ફળો, કાળા રંગની વસ્તુઓ ચઢાવવાથી શનિની પીડામાંથી રાહત મળે છે.
  • શનિવારે પીપળાના વૃક્ષને જળ ચઢાવો. જે બાદ ઘઉંના લોટથી બનેલો દીવો અને તેના પર અગરબત્તી પ્રગટાવો. દર શનિવારે સાંજે આ ઉપાય કરવાથી શનિની છાયાથી રાહત મળે છે.
  • જો તમારી કુંડળીમાં ભાગ્યેશ અથવા મૂળ ત્રિકોણનો સ્વામી શનિ છે, તો તમે જ્યોતિષની સલાહ લઈને વાદળી નીલમ પણ ધારણ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે રોજ વહેલા ઉઠવું જોઈએ. આ સિવાય માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો. કોઈપણ ખોટું કામ ન કરો અને તમારા ચારિત્ર્યને યોગ્ય રાખો કારણ કે શનિદેવ પણ ખોટું કરનારને સજા આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Chandra Gochar: ચંદ્ર 10 મેના રોજ બદલશે રાશિ, મેષ -કુંભ સહિત 4 રાશિના જીવનમાં થશે ચમત્કારિક બદલાવ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Shani Amavasya 2026: શનિ દેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 સરળ ઉપાય, દૂર થશે તમામ મુશ્કેલીઓ
Budh Gochar 2026: ધનના દેવતા કુબેરની દિશામાં પ્રવેશ કરશે બુધ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત 
Budh Gochar 2026: ધનના દેવતા કુબેરની દિશામાં પ્રવેશ કરશે બુધ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Embed widget