શોધખોળ કરો

Shani Upay: શનિવારે કરો આ ચીજોનું દાન, ક્રોધિત શનિ થશે શાંત

Shani Remedies: શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Shaniwar Ke Upay: શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિદેવની કૃપાથી વ્યક્તિનું કોઈપણ કામ અટકતું નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. બીજી તરફ જો શનિ અશુભ સ્થિતિમાં હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને કાર્યોમાં સફળતા મળતી નથી. શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ શનિવારે આ ઉપાયો વિશે.

શનિવારે કરો આ ચીજોનું દાન

  • જો તમે શનિની સાડા સતીથી પરેશાન છો તો વહેલી સવારે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરીને ભોળાનાથને અર્પણ કરો અને તેમને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો. શનિવારે આ ઉપાય કરવાથી શનિ શાંત થાય છે.
  • શનિવારે કોઈ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિને ખાદ્યપદાર્થો દાન કરો. આમ કરવાથી શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
  • જો શનિદેવ ક્રોધિત થઈ રહ્યા હોય અથવા કષ્ટ આપતા હોય તો સરસવના તેલમાં તમારો ચહેરો જોઈને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ક્રોધિત શનિદેવ શાંત થઈ જાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા, કાળો ધાબળો, કાળા ઊનના કપડાં દાન કરો. આ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
  • શનિવારે કોઈ ગરીબ વૃદ્ધ વ્યક્તિને પગરખાં અને ચપ્પલ દાન કરવાથી પણ શનિદેવની વિશેષ કૃપા મળે છે. આ દિવસે કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ, કાળા ફળો, કાળા રંગની વસ્તુઓ ચઢાવવાથી શનિની પીડામાંથી રાહત મળે છે.
  • શનિવારે પીપળાના વૃક્ષને જળ ચઢાવો. જે બાદ ઘઉંના લોટથી બનેલો દીવો અને તેના પર અગરબત્તી પ્રગટાવો. દર શનિવારે સાંજે આ ઉપાય કરવાથી શનિની છાયાથી રાહત મળે છે.
  • જો તમારી કુંડળીમાં ભાગ્યેશ અથવા મૂળ ત્રિકોણનો સ્વામી શનિ છે, તો તમે જ્યોતિષની સલાહ લઈને વાદળી નીલમ પણ ધારણ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે રોજ વહેલા ઉઠવું જોઈએ. આ સિવાય માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો. કોઈપણ ખોટું કામ ન કરો અને તમારા ચારિત્ર્યને યોગ્ય રાખો કારણ કે શનિદેવ પણ ખોટું કરનારને સજા આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget