શોધખોળ કરો

Shravan 2025: શિવલિંગ પર ભૂલથી પણ ના ચઢાવો આ વસ્તુઓ, ભોલેનાથ થઈ થશે નારાજ

Shravan 2025: આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ ના ચઢાવવી જોઈએ

Shravan 2025:  શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણના મહિનામાં શિવલિંગ પર ગંગાજળ, બેલપત્ર, ધતૂરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના પુષ્પો અર્પણ કરવામાં આવે છે, જેથી ભગવાન ભોળાનાથ જલદી પ્રસન્ન થઈ જાય.

જ્યારે શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી શ્રાવણ માસ હોય કે કોઈ પણ દિવસ હોય શિવજીને અર્પણ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ ના ચઢાવવી જોઈએ.

શ્રાવણમાં શિવજી પર આ વસ્તુઓ ન ચઢાવો (Shiv Puja Niyam)

આ ફૂલ ન ચઢાવો - કેતકીને જૂઠું બોલવાના કારણે ભોળાનાથથી શ્રાપ મળ્યો છે. ત્યારથી કેતકીના પુષ્પો ભગવાન શિવને નથી ચઢતા, એટલે આ પુષ્પને શિવલિંગ પર ક્યારેય નહીં ચઢાવવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

કુમકુમ કેમ નથી ચઢતું - કુમકુમ એક શૃંગારની સામગ્રી છે જ્યારે ભોળાનાથ તો વૈરાગી છે, એટલે શિવજી કે શિવલિંગ પર કુમકુમથી ના તો શૃંગાર કરવામાં આવે છે અને ના તો ટીકો લગાવવામાં આવે છે. તેમને હંમેશા ચંદન કે અષ્ટગંધનો ટીકો લગાવવામાં આવે છે.

હળદર - સામાન્ય રીતે અધૂરું જ્ઞાન હોવાથી લોકો હળદરનો લેપ પણ શિવલિંગ પર કરી દે છે, જે સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે હળદર પણ એક શૃંગાર સામગ્રી માનવામાં આવી છે.

શંખ કેમ નથી કરતા ઉપયોગ - શિવ પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે શંખચૂડનો વધ ભગવાન શિવે કર્યો હતો અને શંખને શંખચૂડનું જ રૂપ માનવામાં આવ્યું છે, એટલે શિવલિંગની પૂજા અને અભિષેકમાં શંખનો પ્રયોગ નથી કરવામાં આવતો.

આ ફળ નથી ચઢતું - નાળિયેરનો ઉપયોગ પણ શિવલિંગ પર નથી કરવામાં આવતો. નાળિયેરનો પ્રસાદ પણ શિવલિંગ પર નથી ચઢાવતા અને ના તો તેના જળથી શિવલિંગ પર અભિષેક થાય છે. જો તમે શિવલિંગ પર નાળિયેર ચઢાવો છો તો તેને અખંડ રૂપે ચઢાવીને શિવને અર્પણ કરી દો.

આ પાન વર્જિત છે - તુલસીનો પ્રસાદ કે તુલસી દળનો પ્રયોગ શિવલિંગમાં કોઈ પણ રૂપમાં નથી કરવામાં આવતો અને ના તો શિવલિંગ પર તેને ચઢાવવામાં આવે છે, આવું કરવું વર્જિત છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે તેનો ઉપયોગ શિવજીની પૂજામાં સંપૂર્ણપણે વર્જિત છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget