શોધખોળ કરો

પવિત્ર શ્રાવણ માસમાં આ નિયમોનું દરેકે કરવુ જોઇએ પાલન, ત્યારે મળે છે વ્રત-પૂજાનુ પુણ્ય, જાણો

આજથી ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. શ્રાવણને હિન્દુ ધર્મમાં પવિત્ર મહિનો માનવામા આવે છે, અને આ માસમાં કેટલાક વિશેષ નિયમોનુ દરેકે પાલન કરવાનુ હોય છે,

Shrawan 2022: આજથી ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. શ્રાવણને હિન્દુ ધર્મમાં પવિત્ર મહિનો માનવામા આવે છે, અને આ માસમાં કેટલાક વિશેષ નિયમોનુ દરેકે પાલન કરવાનુ હોય છે, ખાસ કરીને જે લોકો વ્રત કે ઉપવાસ કરે છે, તેમને આ તમામ વાતોનુ પુરેપુરુ ધ્યાન રાખવુ જોઇએ.

શ્રાવણની પૂજા વિધિ (Sawan Somvar Puja Vidhi) -

શ્રાવણના દરેક સોમવારે શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય, નંદીની પૂજા કરવામા આવી છે.

શ્રાવણની પૂજા સામગ્રી (Sawan Somvar Puja Samagri) -

પૂજામાં ગંગાજળ, પાણી, દૂધ, દહીં, મધ, ધી, ખાંડ, પંચામૃત, જનોઇ, વસ્ત્ર, ચંદન, રોલી, અક્ષત, બીલીપત્ર, ફળ, વિજયા, આકડો, ધતૂરો, કમળની પાંદડીઓ, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી, પંચ મેવા, ધૂપ, દીપ, કપૂર, વગેરેને પ્રયોગ કરવો જોઇએ.

શ્રાવણ સોમવારે ઉપવાસમાં શું સાંભળવાનુ (Sawan Vrat Katha) -

પૌરાણિક માન્યાતા અનુસાર, શ્રાવણમા સોળ સોમવાર વ્રત કથા સાંભળવી શુભ માનવામા આવે છે. શિવ ચાલીસા અને શિવ પુરાણનો પાઠ પણ શુભફળદાયી માનવામાં આવે છે. 

શ્રાવણ સોમવારનુ વ્રત કરનારા રાખે ધ્યાન (Sawan 2022) -

શ્રાવણમાં જે લોકો સોમવારે ઉપવાસ કરે છે, તેમને સમયે જ ભોજન કરવુ જોઇએ.

આ પણ વાંચો.......... 

Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા

Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ

FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ

Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત

BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 12 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ahmedabad Suicide Case: અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસ, ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
Gir Somnath Suicide News : ઉનાના નવાબંદર ગામની પરિણીતાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.
Morbi Video Viral: મોરબીમાં જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી તમાશો,  વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
'પરમાણુ મિસાઈલ લઈને ઉડવાનું હતું પ્લેન', હવે ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો નવો દાવો
'પરમાણુ મિસાઈલ લઈને ઉડવાનું હતું પ્લેન', હવે ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો નવો દાવો
Cristiano Ronaldo: મેસ્સી બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આવશે ભારત, વિરાટ કોહલીની ટીમ સામે થશે ટક્કર
Cristiano Ronaldo: મેસ્સી બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આવશે ભારત, વિરાટ કોહલીની ટીમ સામે થશે ટક્કર
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય, દરરોજ 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય, દરરોજ 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
આયરન ડોમથી કેટલું અલગ હશે 'સુદર્શન ચક્ર'? ભારતના એર ડિફેન્સ સિસ્ટમથી લઈને શું કહે છે નિષ્ણાંતો
આયરન ડોમથી કેટલું અલગ હશે 'સુદર્શન ચક્ર'? ભારતના એર ડિફેન્સ સિસ્ટમથી લઈને શું કહે છે નિષ્ણાંતો
Embed widget