શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણમાં મહિલાઓએ શિવલિંગનો ન કરવો જોઈએ સ્પર્શ, માતા પાર્વતી થઈ જશે ક્રોધિત

Shrawan 2022: શ્રાવણ માં ભગવાન શિવની પૂજા દરમિયાન મહિલાઓ જાણી-અજાણ્યે કેટલીક ભૂલો કરી બેસે છે. જેના કારણે તેમને ભારે મુશ્કેલી ભોગવવી પડી શકે છે.

શ્રાવણમાં શિવલિંગની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં શિવ ખૂબ જ પ્રસન્ન રહે છે. શિવ એટલે કલ્યાણ અને આનંદ. શિવ અનંત છે. શ્રાવણ મહિનાની 29 જુલાઈ, 2022થી શરૂઆત થઈ છે. શ્રાવણના સોમવારે સંપૂર્ણ વિધિ સાથે  વ્રત રાખવામાં આવે છે. પૂજા દરમિયાન ભોલેનાથની પ્રિય વસ્તુઓ જેમ કે બિલિલપત્ર, ભાંગ, ગંગાજળ, દૂધ, ચંદન, રાખ વગેરે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. શ્રાવણ માં ભગવાન શિવની પૂજા દરમિયાન મહિલાઓ જાણી-અજાણ્યે કેટલીક ભૂલો કરી બેસે છે. જેના કારણે તેમને ભારે મુશ્કેલી ભોગવવી પડી શકે છે.

શ્રાવણ મહિનામાં શિવલિંગ પૂજા દરમિયાન ન કરો આ ભૂલો

શિવલિંગ પૂજા દરમિયાન શિવલિંગ પર ક્યારેય હળદર ન લગાવો. તેનાથી શિવ ગુસ્સે થાય છે. શિવની નારાજગીને કારણે ભક્તોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શિવલિંગને સ્પર્શ ન કરો

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા દરમિયાન મહિલાઓએ શિવલિંગને ભૂલીને પણ સ્પર્શ ન કરવો જોઈએ. જ્યારે મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરે છે ત્યારે માતા પાર્વતી ક્રોધિત થાય છે.

શ્રાવણમાં પૂજા સમયે કાળા કપડા ના પહેરવા

જો તમે શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ કરી રહ્યા હો તો ભુલીને પણ કાળા રંગના કપડા ન પહેરો. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડાં પહેરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ વસ્તુઓ ન ખાવ

શ્રાવણ મહિનામાં રીંગણ, પાંદડાવાળા શાકભાજી, લસણ, ડુંગળી, માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. તામસિક ખોરાકને બદલે સાત્વિક ખોરાક લેવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget