શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Vallabhakhyan: અમદાવાદમાં સોમવારથી વલ્લભાખ્યાન, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી કરાવશે રસાસ્વાદ

Dwarkeshlalji Maharajshri Amreli: ભાગ-2 અંતર્ગત આખ્યાન 4,5 અને 6 નું રસપાન કરાવશે.

Vallabhakhyan: અમદાવાદમાં સોમવારથી વલ્લભાખ્યાનનો પ્રારંભ થશે. જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય, અમરેલી) (Goswami 18 Shri Dwarkeshlalji Maharajshree Amreli Champaranya) વલ્લભાખ્યાનનો રસાસ્વાદ કરાવશે. ભાગ-2 અંતર્ગત આખ્યાન 4,5 અને 6 નું રસપાન કરાવશે.

ક્યાં છે આ કાર્યક્રમ

પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં 01-08-2022 થી 06-08-2022 સુધી બપોરે 3.30 થી સાંજે 7.30 કલાક સુધી દ્વારકેશલાલજી મહારાજ તેમની અમૃતવાણીનું વૈષ્ણવોને રસપાન કરાવશે.

દીપ પ્રાગટ્ય

વલ્લભાખ્યાન ભાગ-2 નું દીપ પ્રાગટ્ય ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ (ષષ્ટપીઠ, શ્રી કલ્યાણરાયજી હવેલી, વડોદરા) તથા પૂ.પા.ગો.108 શ્રી મધુસુદન લાલજી મહોદય શ્રી (તિલકબાલા)ના વરદ હસ્તે 01-08-2022ના રોજ સાંજે 4 કલાકે કશે. કથા દરમિયાન વલ્લભકુળના બાલકો પધારશે અને વચનામૃતનો (Vachnamrut) લાભ વૈષ્ણવ સૃષ્ટિને આપશે.

વલ્લભાખ્યાન દરમિયાન 02-08-2022, મંગળવારે સવારે 10 કલાકે નંદમહોત્સવ પલના, સાંજે 6 કલાકે તિલક આરતી અને 6.30 કલાકે કેસર સ્નાન થશે. આ છ દિવસ દરમિયાન રોજ સવારે 9 કલાકે દ્વારકેશધામ હવેલી, એપ્રોચ અને 10 કલાકે શ્રીનાથજીધામ હવેલી, નિકોલમાં બ્રહ્મસંબંધ આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget