શોધખોળ કરો

Dhanteras 2024 Date: ધનતેરસનો તહેવાર ક્યારે ઉજવાશે 29 કે 30 ઓક્ટોબરે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.

Dhanteras 2024 Date: પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત ધનતેરસ (Dhanteras) ના દિવસથી શરૂ થાય છે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે આયુર્વેદના ભગવાનનો જન્મદિવસ છે. આ દિવસે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન (Laxmi Pujan)  અને ભગવાન કુબેર(Kuber) ની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ 2024 (Dhanteras 2024 Date)

વર્ષ 2024માં ધનતેરસની તારીખ (Dhanteras 2024 Date) અંગે લોકોમાં શંકા છે. પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10.31 કલાકે શરૂ થશે. જ્યારે ત્રયોદશી તિથિ બીજા દિવસે 30 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 1.15 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ 2024 પૂજન મુહૂર્ત (Dhanteras 2024 Pujan Muhurat)

આવી સ્થિતિમાં 29 ઓક્ટોબર, 2024, મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસની પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.31 થી 8.13 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન તમને ધનતેરસની પૂજા માટે કુલ 1 કલાક 42 મિનિટ મળશે.

ધનતેરસ 2024 પૂજન વિધિ (Dhanteras 2024 Pujan Vidhi)

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.

તમામ દેવી-દેવતાઓને કુમકુમ, નાડાછડી, અક્ષત, પાન, સોપારી, મીઠાઈ, ફળ, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

ભગવાન સમક્ષ દીવો પ્રગટાવો.

પૂજા દરમિયાન ચાંદીનો સિક્કો અને નારિયેળ અવશ્ય સાથે રાખો.

આ પછી ભગવાન ધન્વંતરી અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આરતી પણ કરો.

આ દિવસે સાંજે ઘરની બહાર યમનો દીવો અવશ્ય પ્રગટાવો.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા, ઘર, પિત્તળના વાસણો, દીવા અને વાહનોની ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી શુભ વસ્તુની ખરીદી કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP asmita કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                  

Dhanteras 2024 Muhurat: ધનતેરસ પર માત્ર આટલા કલાક હશે શુભ મુહૂર્ત, જાણો સોનું-ચાંદી ખરીદવાનો યોગ્ય સમય 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
Embed widget