શોધખોળ કરો

દેવીઓના મંદિરો મોટાભાગે પહાડો પર જ કેમ હોય છે... ક્યારેય વિચાર્યું છે આખે તેની પાછળ શું કહાની છે?

ઊંચા પર્વતો પર દેવી-દેવતાઓના મંદિરો હોવા પાછળનું કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓને આશંકા હતી કે માણસો પાસે જે પણ સપાટ જમીન હશે તેનો ઉપયોગ કરશે અને ક્યાંય એકાંત બાકી રહેશે નહીં.

Why Devi Temples Located On Mountains: ભારતમાં હિંદુ દેવી-દેવતાઓના મોટાભાગના મંદિરો પર્વતો પર બનેલા છે. જો તમે નોંધ્યું હોય તો, ભારતમાં દેવી દેવતાઓના તમામ મહત્વપૂર્ણ સ્થાનો પર્વતો પર છે. જમ્મુમાં માતા વૈષ્ણો દેવીનું મંદિર હોય કે પછી ગુવાહાટીમાં મા કામાખ્યાનું મંદિર હોય કે પછી હરિદ્વારમાં મનસા માતાનું મંદિર હોય કે ચોટીલામાં ચામુંડા માતાનું મંદિર હોય. આ તમામ મંદિરોમાં દેવી માતા પર્વતો પર બિરાજમાન છે. આખરે શું કારણ છે કે તમામ દેવી-દેવતાઓના મંદિરો પહાડો પર છે? આવો જાણીએ તેની પાછળનું કારણ.

આ ધાર્મિક કારણોસર હોવાનું કહેવાય છે

વેદ અને પુરાણોમાં બ્રહ્માંડની મૂળ રચનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પૃથ્વી પાંચ તત્વોથી બનેલી છે અને તે માત્ર પાંચ તત્વોમાં જ ભળી જશે. આ પાંચ તત્વો છે જળ, વાયુ, અગ્નિ, જમીન અને આકાશ. વેદ અને પુરાણ અનુસાર આ પાંચ તત્વોના પાંચ દેવો છે.

જમીનના દેવતા શિવ છે, વાયુના દેવ વિષ્ણુ છે, પાણીના દેવ ગણેશ છે, અગ્નિના દેવતા અગ્નિ દેવ છે અને આકાશના દેવ સૂર્ય છે. માતા દુર્ગા જેને શક્તિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. આ બધામાં તેમને સર્વોચ્ચ માનવામાં આવે છે. પર્વતોને પૃથ્વીનો તાજ અને સિંહાસન પણ કહેવામાં આવે છે. તેથી જ મોટાભાગના દેવી-દેવતાઓના સ્થાનો પર્વતો પર છે.

આ પણ એક કારણ માનવામાં આવે છે

ઊંચા પર્વતો પર દેવી-દેવતાઓના મંદિરો હોવા પાછળનું કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓને આ અંગે આશંકા હતી. માણસો પાસે જે પણ સપાટ જમીન હશે તેનો ઉપયોગ કરશે અને ક્યાંય એકાંત બાકી રહેશે નહીં.

કારણ કે જપ, ધ્યાન અને સાધના માટે એકાંત ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં પર્વતોને દેવી-દેવતાઓનું સ્થાન બનાવવું યોગ્ય માનવામાં આવતું હતું. ઊંચા પર્વતો પરનું વાતાવરણ પણ શુદ્ધ હોય છે તો સાથે સાથે ત્યાં જઈને પણ સકારાત્મકતાનો અનુભવ થાય છે. તેથી જ દેવી-દેવતાઓના સ્થાનો પર્વતો પર છે.

આ દેવીઓના મંદિરો પર્વતો પર છે.

જો પર્વતો પર આવેલા દેવી-દેવતાઓના મંદિરોની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ મંદિર માતા વૈષ્ણો દેવીનું છે જે જમ્મુમાં છે. આ સાથે ગુવાહાટીમાં બનેલ કામાખ્યા દેવીનું મંદિર પણ ભક્તોની અપાર આસ્થા ધરાવે છે. હરિદ્વારમાં માતા મનસાનું મંદિર પણ પહાડો પર બનેલું છે. આ મંદિર ભલે ઊંચા શિખરો પર બનેલું છે, પરંતુ અહીં આવતા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. દર વર્ષે હજારો ભક્તો અહીં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
Embed widget