શોધખોળ કરો

Bakrid2023 : બકરી ઇદ પર કેમ આપવામાં આવે છે બકરાની કુરબાની? કેવી રીતે છે મીઠી ઇર્દથી અલગ

દેશભરમાં બકરીદની ઉજવણી કરવામાં આવી રહી છે. બકરીદ પર બકરાની બલિ શા માટે આપવામાં આવે છે? આ પરંપરા કેટલી જૂની છે, જાણીએ...

Bakrid2023 :દેશભરમાં બકરીદની ઉજવણી કરવામાં આવી રહી છે. બકરીદ પર બકરાની બલિ શા માટે આપવામાં આવે છે? આ પરંપરા કેટલી જૂની છે, જાણીએ...

ઈદ-ઉલ-અઝહા અથવા ઈદ-ઉલ-ઝુહા એટલે કે બકરીદ આ વર્ષે 29 જૂને મનાવવામાં આવી રહી છે. બકરીદ એ ઇસ્લામના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. ઇસ્લામમાં આખા વર્ષમાં બે ઈદ મનાવવામાં આવે છે. એકને 'મીઠી ઈદ' કહેવાય છે. અને બીજાને 'બકરીદ'.

ઈદ દરેકને પ્રેમ કરવાનો સંદેશ આપે છે, જ્યારે બકરીદ પોતાની ફરજ બજાવવાનો અને અલ્લાહમાં વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે. ઈદ-ઉલ-ઝુહા કુરબાનીનો દિવસ પણ છે. તેથી જ બકરીદના દિવસે બકરી કે અન્ય પ્રાણીની બલિ ચઢાવવામાં આવે છે. તે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર છેલ્લા મહિનાની દસમી તારીખે ઉજવવામાં આવે છે. જાણો બકરીદ સંબંધિત તમામ મહત્વની બાબતો-

બકરીદ ક્યારે ઉજવવામાં આવે છે?

હજ ધુ-અલ-હિજ્જાના આઠમા દિવસે શરૂ થાય છે જે ઇસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહિનો છે અને તેરમા દિવસે સમાપ્ત થાય છે. અને આ દરમિયાન આ ઈસ્લામિક મહિનાની 10મીએ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદ મનાવવામાં આવે છે.

આ તારીખ દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ બદલાય છે, કારણ કે ચંદ્ર પર આધારિત ઇસ્લામિક કેલેન્ડર અંગ્રેજી કેલેન્ડર કરતા 11 દિવસ નાનું છે.

બકરીદ શા માટે ઉજવવામાં આવે છે?

તે અલ્લાહ પ્રત્યે હઝરત ઇબ્રાહિમ દ્વારા તેમના પુત્ર ઇસ્માઇલના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે હઝરત ઈબ્રાહીમ અલ્લાહમાં સૌથી વધુ માનતા હતા. હકીકતમાં, અલ્લાહમાં વિશ્વાસ બતાવવા માટે, તેણે પોતાના પુત્ર ઇસ્માઇલની કુરબાની આપવી પડી. જ્યારે તેણે આમ કરવા માટે તેની તલવાર ઉભી કરી, ત્યારે દૈવી શક્તિ દ્વારા તેના પુત્રને બદલે એક ડુમ્બા (ઘેટાં જેવી પ્રજાતિ) બલિદાન માટે ત્યાં દેખાયા અને તેનું બલિદાન આપી દેવાયું.આ કથાના આધારે આજે પશુની બલિ ચઢાવવામાં આવે છે. તે ત્રણ ભાગોમાં કાપવામાં આવે છે. એક ભાગ ગરીબોને દાનમાં આપવામાં આવે છે. બીજો ભાગ મિત્રો અને સંબંધીઓને આપવામાં આવે છે. અને બાકીનો ત્રીજો ભાગ પરિવાર ખાય છે.

વાસ્તવમાં, અબ્રાહમ પાસેથી જે વાસ્તવિક બલિદાન માંગવામાં આવ્યું હતું તે તેમનું પોતાનું હતું, એટલે કે માનવતાની સેવામાં પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરો. પછી તેણે તેના પુત્ર ઇસ્માઇલ અને તેની માતા હાજરાની સાથે મક્કામાંવસવાનો નિર્ણય કર્યો. તે સમયે મક્કા એક રણ સિવાય બીજું કંઈ ન હતું. તેમને મક્કામાં સ્થાયી કર્યા પછી, તેઓ પોતે માનવ સેવા માટે રવાના થયા. આ રીતે, રણમાં સ્થાયી થવું માનવ સેવ માટે તે તેના  સમગ્ર પરિવાર માટે બલિદાન હતું.

બકરી ઇદ અને મીઠી ઇદનો તફાવત

મીઠી ઈદના લગભગ 70 દિવસ પછી બકરીદ ઉજવવામાં આવે છે.બંને તહેવારોમાં ઘણો તફાવત છે પરંતુ સામાજિક રીતે તેઓ સમાન છે. બંનેમાં અલ્લાહનો આભાર માન્યો છે.મીઠી ઈદ પર, લોકો દરેકને ઈદી આપે છે અને આ દિવસને ખૂબ આનંદથી ઉજવે છે. એવું કહેવાય છે કે જંગ-એ-બદરના અંત પછી, પયગંબર મોહમ્મદે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી. ઇસ્લામિક કેલેન્ડર મુજબ તેને હિજરી સન પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે રમઝાન મહિનો ચંદ્રની ચાલના આધારે આવે છે.બકરીદને બલિદાનનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક નિયમોનું પાલન કરવાનું ફરજિયાત હોય  છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget