શોધખોળ કરો

God Bhog: ભગવાનને શા માટે ધરાવાય છે ભોગ? તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે, જાણો છો?

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

 

ભગવાનને ભોગ લગાવવા પાછળ માત્ર ઘાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર છે. જો આપ ભોજન ક્રોધ અને ઉતાવળમાં બનાવશો તો તો સુપાચ્ય નથી બનતું. જેનું શરીર અને મન પર નકારાત્મક અસર થાય છે. આપણા હિન્દુ ધર્મમાં તેવી પરંપરા છે કે, ભોજન બનાવ્યાં બાદ તેને પ્રભુને ધરાવવામાં આવે છે ત્યારબાદ જ ઘરના સભ્યો ભોજન કરે છે.શાસ્ત્રોમાં  આવ વાતને ધાન-દોષ દૂર કરવા માટે જરૂરી મનાય છે. ભાવ શુદ્ધિ માટે પણ એ જરૂરી છે.  

ભગવાનને ભોજન ઘરાવવા પાછળનું એક મુખ્યકારણ એ પણ છે કે, ભગવાનને હંમેશા સાત્વિક,શુદ્ધ આહાર જ ધરાવવામાં આવે છે. અપવિત્ર તામસી આહારનો નૈવેદ્ય નથી હોતું, આ કારણે રસોઇ પણ એવી જ બને જે ભગવાનને ધરાવાય તો તેથી સૌ કોઇ ઉચિત આહાર ગ્રહણ કરી શકે.

કેટલાક લોકો આ વિધાનને અંધવિશ્વાસ પણ માને છે. એક વખત એક કાર્યક્રમમાં જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીને પ્રશ્ન કર્યો હતો કે, ભગવાનને ભોજન ધરાવવું એ એક માત્ર અંધશ્રદ્ધા નથી? કારણ કે ભગવાન તો એ ભોજન ગ્રહણ પણ નથી કરતા. તેના રંગ, રૂપ સ્વાદમાં પણ કોઇ ફરક નથી પડતો તો  પછી ભોજન ઘરાવવાનો ઉદેશ શું છે?

જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીએ આ સવાલનો સુંદર જવાબ આપ્યો. કહ્યું, ‘જે રીતે આપ મંદિર જાવ છો ત્યારે ભગવાનને કંઇકને કંઇ અર્પણ કરો છો અને ત્યારબાદ આ ભોગ આપ પ્રસાદ રૂપે ગ્રહણ કરો છો.  જોકે તેના સ્વાદ આકારમાં કોઇ ફરક પડતો નથી પરંતુ તે પ્રભુના ચરણમાં ગયા બાદ પ્રસાદી બની જાય છે. તેવી જ રીતે ભગવાનને ધરાવેલું ભોજન પણ પ્રસાદી બની જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Embed widget