શોધખોળ કરો

God Bhog: ભગવાનને શા માટે ધરાવાય છે ભોગ? તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે, જાણો છો?

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

 

ભગવાનને ભોગ લગાવવા પાછળ માત્ર ઘાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર છે. જો આપ ભોજન ક્રોધ અને ઉતાવળમાં બનાવશો તો તો સુપાચ્ય નથી બનતું. જેનું શરીર અને મન પર નકારાત્મક અસર થાય છે. આપણા હિન્દુ ધર્મમાં તેવી પરંપરા છે કે, ભોજન બનાવ્યાં બાદ તેને પ્રભુને ધરાવવામાં આવે છે ત્યારબાદ જ ઘરના સભ્યો ભોજન કરે છે.શાસ્ત્રોમાં  આવ વાતને ધાન-દોષ દૂર કરવા માટે જરૂરી મનાય છે. ભાવ શુદ્ધિ માટે પણ એ જરૂરી છે.  

ભગવાનને ભોજન ઘરાવવા પાછળનું એક મુખ્યકારણ એ પણ છે કે, ભગવાનને હંમેશા સાત્વિક,શુદ્ધ આહાર જ ધરાવવામાં આવે છે. અપવિત્ર તામસી આહારનો નૈવેદ્ય નથી હોતું, આ કારણે રસોઇ પણ એવી જ બને જે ભગવાનને ધરાવાય તો તેથી સૌ કોઇ ઉચિત આહાર ગ્રહણ કરી શકે.

કેટલાક લોકો આ વિધાનને અંધવિશ્વાસ પણ માને છે. એક વખત એક કાર્યક્રમમાં જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીને પ્રશ્ન કર્યો હતો કે, ભગવાનને ભોજન ધરાવવું એ એક માત્ર અંધશ્રદ્ધા નથી? કારણ કે ભગવાન તો એ ભોજન ગ્રહણ પણ નથી કરતા. તેના રંગ, રૂપ સ્વાદમાં પણ કોઇ ફરક નથી પડતો તો  પછી ભોજન ઘરાવવાનો ઉદેશ શું છે?

જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીએ આ સવાલનો સુંદર જવાબ આપ્યો. કહ્યું, ‘જે રીતે આપ મંદિર જાવ છો ત્યારે ભગવાનને કંઇકને કંઇ અર્પણ કરો છો અને ત્યારબાદ આ ભોગ આપ પ્રસાદ રૂપે ગ્રહણ કરો છો.  જોકે તેના સ્વાદ આકારમાં કોઇ ફરક પડતો નથી પરંતુ તે પ્રભુના ચરણમાં ગયા બાદ પ્રસાદી બની જાય છે. તેવી જ રીતે ભગવાનને ધરાવેલું ભોજન પણ પ્રસાદી બની જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
Embed widget