શોધખોળ કરો

Milk Abhishek On Shivling: શિવલિંગ પર કેમ ચઢાવવમાં આવે છે કાચુ દૂધ, જાણો તેનું કારણ

Milk Abhishek On Shivling: જેઓ ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તેમને હંમેશા શિવ શંકર આશીર્વાદ આપે છે. એવું કહેવામાં આવે છે કે દેવતાઓમાં સૌથી સરળ પૂજા ભગવાન ભોલેનાથ શંકરની છે.

Milk Abhishek On Shivling: જેઓ ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તેમને હંમેશા શિવ શંકર આશીર્વાદ આપે છે. એવું કહેવામાં આવે છે કે દેવતાઓમાં સૌથી સરળ પૂજા ભગવાન ભોલેનાથ શંકરની છે. જો ભક્તથી કોઈ ભૂલ થઈ જાય તો પણ તે જલ્દી ગુસ્સે થતા નથી. તો બીજી તરફ જો તેની પૂજા કેટલીક વિધિઓથી કરવામાં આવે તો તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે તો પણ ભગવાન શંકર જલદી પ્રસન્ન થાય છે. પરંતુ ઘણી વખત લોકો પૂછે છે કે શિવલિંગ પર કાચુ દૂધ કેમ ચઢાવવામાં આવે છે. તેની મૂળ વાર્તા શું છે? ચાલો તેના વિશે જાણીએ;

એક પ્રચલિત વાર્તા
કહેવાય છે કે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે. પૌરાણિક કથાઓ જણાવે છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું અને તે શિવે વિશ્વના કલ્યાણ માટે પીધું. જેના કારણે તેનું ગળું વાદળી થઈ ગયું હતું. ઝેર ફેલાવા લાગ્યું. વાળમાં બેઠેલી માતા ગંગાને પણ કષ્ટ થવા લાગ્યું, પછી દેવતાઓના કહેવા પર શિવે દૂધ પીધું. જે બાદ ઝેરની અસર ઓછી થઈ ગઈ. ત્યારથી શિવને દૂધનો અભિષેક થવા લાગ્યો.

શિવને દૂધથી અભિષેક કરવાનું મહત્વ
એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. જો સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચઢાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે.

આ રીતે અભિષેક કરો
અભિષેક કરવાના ઘણા નિયમો છે. કહેવામાં આવ્યું છે કે અભિષેક અથવા રૂદ્રાભિષેક કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તર તરફ મુખ કરીને શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવું જોઈએ. આમ કરવાથી માતા પાર્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Embed widget