શોધખોળ કરો

કરૂંગલી માળા સોશિયલ મીડિયા પર કેમ છવાઇ,ખરીદતાં પહેલા જાણો તેના રહસ્યો અને હકીકત

Karungali Mala Benefits: ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય કે યુટ્યુબ શોર્ટ્સ, કરુંગાલી માલા દરેક જગ્યાએ ચર્ચામાં છે. શું આ માળા ખરેખર જાદુઈ છે? ચાલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલી આ માળા વિશે વધુ જાણીએ.

Karungali Mala: કરૂંગલી માળા (Ceylon ebony) આબનૂસના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ  વૃક્ષો દક્ષિણ ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. આ વૃક્ષો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જ ઉગે  છે. ભારત ઉપરાંત, કરૂંગલી વૃક્ષો મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને પશ્ચિમ આફ્રિકા જેવા અન્ય દેશોમાં પણ જોવા મળે છે.

કરૂંગલી માળા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યી છે. યુવાનોમાં તેનો ભારે ક્રેઝ છે. આ માળા હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, બોલિવૂડ સ્ટાર્સ અને અગ્રણી અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પર પણ જોવા મળે છે. પરંતુ આ માળા વિશે કરવામાં આવી રહેલા દાવા કેટલા સાચા છે? જાણીએ

કરુંગાલી માળા વિશે કહેવાતા નિષ્ણાતો દાવો કરે છે કે, તે ખરાબ નજર, ગ્રહોના દુષ્પ્રભાવ  અને નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું તે ખરેખર આ દૈવી સુરક્ષા ક્વચ  છે કે ફક્ત એક નવું સોશિયલ મીડિયા Fashion Placebo?

કરૂંગલી માળા શું છે

કરૂંગલી માળા (Ceylon ebony) આબનૂસના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ વૃક્ષ  દક્ષિણ ભારતમાં જ ઉગે છે.  ઘેરા કાળા રંગનું આ લાકડું  પવિત્ર મનાય  છે. તમિલ શબ્દ કરુંગાનો અર્થ કાળો થાય છે, અને અલીનો અર્થ વૃક્ષ થાય છે. આ લાકડામાંથી 108 મણકાની માળા બનાવવામાં આવે છે.

કરૂંગલી માળાનું રહસ્ય

તમિલ સિદ્ધ પરંપરામાં, તેને ઉર્જા કવચ માનવામાં આવે છે. તે શનિ અને મંગળના હાનિકારક પ્રભાવોને નિષ્ક્રિય કરવા માટે  કારગર મનાય  છે. કેટલાક ભક્તો તેને મુરુગન (કાર્તિકેય) સાથે સંકળાયેલ એક પવિત્ર પ્રતીક માને છે, કારણ કે મુરુગનનો ભાલો  કરુંગાલી લાકડામાંથી બનાવવામાં આવે છે.

ઘણા યોગીઓ ધ્યાન દરમિયાન તેને પહેરે છે, તેઓ માને છે કે લાકડાની વાઇબ્રેશન ફ્રિકવશન્સી  મનને સ્થિર કરે છે. જો કે આ માન્યતાનો વૈજ્ઞાનિક તર્ક નથી.આ માળા માટેના શાસ્ત્રીય પુરાવા પણ મર્યાદિત છે. કોઈ પુરાણ કે વેદ તેનો સીધો ઉલ્લેખ કરતા નથી. તેનો પાયો મુખ્યત્વે લોક માન્યતા પર આધારિત છે.

સોશિયલ મીડિયા પર કરુંગલી માલાનો  ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

સેલિબ્રિટી ઇફેક્ટ: દક્ષિણ ભારતીય કલાકારો અને ઘણા ઇન્ફ્લુએન્સર્સ  તેને પહેરતા જોવા મળે છે. લોકો તેને ફેશનમાં આધ્યાત્મિકતાનું પ્રતીક માનવા લાગ્યા છે. રીલ્સ અને યુટ્યુબ પર "કેમ સેલિબ્રિટીઓ કરુંગાલી માલાથી ઓબ્સેસ્ડ છે!" જેવા શીર્ષકોએ તેને વાયરલ કર્યું છે.

આ જ કારણ છે કે લોકો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા પેજ તેને શનિ દોષ માટે ઉપાય અને ઉર્જા સંતુલનના સાધન તરીકે વેચી રહ્યા છે. તે એવા લોકો માટે  પરફેક્ટ મિક્સ બની ગઇ છે.  જેઓ પોતાને Spiritual but non-religious માને છે.

અસલી નકલીનો ખેલ

અબની લાકડું  દુર્લભ છે, અને ઘણા દેશોમાં તેનો વેપાર CITES નિયમોને આધીન છે. તેથી, નકલી કરોંગલી પુષ્કળ પ્રમાણમાં મળે છે. વાસ્તવિક લાકડું ભારે હોય છે, પાણીમાં ડૂબી જાય છે અને ધાતુની ચમક ધરાવે છે. નકલી માળા ઘણીવાર રંગીન સાગ અથવા બાવળમાંથી બનાવવામાં આવે છે.

કરોંગલી માળા ની લોકપ્રિયતા એ હકીકતનો પુરાવો છે કે આજના યુવાનો આધ્યાત્મિકતાને નકારી રહ્યા નથી; તેઓ તેને સ્ટાઇલિશ અને ફેશનેબલ રીતે અપનાવવા  માંગે છે.

વિદ્વાનો માને છે કે સોશિયલ મીડિયા પર આ માળા જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે સૂચવે છે કે તે ફક્ત એક આભૂષણ નથી; તે ફેશનને શ્રદ્ધાનું આધુનિક પ્રતીક બનાવી દીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget