શોધખોળ કરો

કરૂંગલી માળા સોશિયલ મીડિયા પર કેમ છવાઇ,ખરીદતાં પહેલા જાણો તેના રહસ્યો અને હકીકત

Karungali Mala Benefits: ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય કે યુટ્યુબ શોર્ટ્સ, કરુંગાલી માલા દરેક જગ્યાએ ચર્ચામાં છે. શું આ માળા ખરેખર જાદુઈ છે? ચાલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલી આ માળા વિશે વધુ જાણીએ.

Karungali Mala: કરૂંગલી માળા (Ceylon ebony) આબનૂસના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ  વૃક્ષો દક્ષિણ ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. આ વૃક્ષો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જ ઉગે  છે. ભારત ઉપરાંત, કરૂંગલી વૃક્ષો મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને પશ્ચિમ આફ્રિકા જેવા અન્ય દેશોમાં પણ જોવા મળે છે.

કરૂંગલી માળા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યી છે. યુવાનોમાં તેનો ભારે ક્રેઝ છે. આ માળા હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, બોલિવૂડ સ્ટાર્સ અને અગ્રણી અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પર પણ જોવા મળે છે. પરંતુ આ માળા વિશે કરવામાં આવી રહેલા દાવા કેટલા સાચા છે? જાણીએ

કરુંગાલી માળા વિશે કહેવાતા નિષ્ણાતો દાવો કરે છે કે, તે ખરાબ નજર, ગ્રહોના દુષ્પ્રભાવ  અને નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું તે ખરેખર આ દૈવી સુરક્ષા ક્વચ  છે કે ફક્ત એક નવું સોશિયલ મીડિયા Fashion Placebo?

કરૂંગલી માળા શું છે

કરૂંગલી માળા (Ceylon ebony) આબનૂસના લાકડા માંથી બનાવવામાં આવે છે. આ વૃક્ષ  દક્ષિણ ભારતમાં જ ઉગે છે.  ઘેરા કાળા રંગનું આ લાકડું  પવિત્ર મનાય  છે. તમિલ શબ્દ કરુંગાનો અર્થ કાળો થાય છે, અને અલીનો અર્થ વૃક્ષ થાય છે. આ લાકડામાંથી 108 મણકાની માળા બનાવવામાં આવે છે.

કરૂંગલી માળાનું રહસ્ય

તમિલ સિદ્ધ પરંપરામાં, તેને ઉર્જા કવચ માનવામાં આવે છે. તે શનિ અને મંગળના હાનિકારક પ્રભાવોને નિષ્ક્રિય કરવા માટે  કારગર મનાય  છે. કેટલાક ભક્તો તેને મુરુગન (કાર્તિકેય) સાથે સંકળાયેલ એક પવિત્ર પ્રતીક માને છે, કારણ કે મુરુગનનો ભાલો  કરુંગાલી લાકડામાંથી બનાવવામાં આવે છે.

ઘણા યોગીઓ ધ્યાન દરમિયાન તેને પહેરે છે, તેઓ માને છે કે લાકડાની વાઇબ્રેશન ફ્રિકવશન્સી  મનને સ્થિર કરે છે. જો કે આ માન્યતાનો વૈજ્ઞાનિક તર્ક નથી.આ માળા માટેના શાસ્ત્રીય પુરાવા પણ મર્યાદિત છે. કોઈ પુરાણ કે વેદ તેનો સીધો ઉલ્લેખ કરતા નથી. તેનો પાયો મુખ્યત્વે લોક માન્યતા પર આધારિત છે.

સોશિયલ મીડિયા પર કરુંગલી માલાનો  ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

સેલિબ્રિટી ઇફેક્ટ: દક્ષિણ ભારતીય કલાકારો અને ઘણા ઇન્ફ્લુએન્સર્સ  તેને પહેરતા જોવા મળે છે. લોકો તેને ફેશનમાં આધ્યાત્મિકતાનું પ્રતીક માનવા લાગ્યા છે. રીલ્સ અને યુટ્યુબ પર "કેમ સેલિબ્રિટીઓ કરુંગાલી માલાથી ઓબ્સેસ્ડ છે!" જેવા શીર્ષકોએ તેને વાયરલ કર્યું છે.

આ જ કારણ છે કે લોકો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા પેજ તેને શનિ દોષ માટે ઉપાય અને ઉર્જા સંતુલનના સાધન તરીકે વેચી રહ્યા છે. તે એવા લોકો માટે  પરફેક્ટ મિક્સ બની ગઇ છે.  જેઓ પોતાને Spiritual but non-religious માને છે.

અસલી નકલીનો ખેલ

અબની લાકડું  દુર્લભ છે, અને ઘણા દેશોમાં તેનો વેપાર CITES નિયમોને આધીન છે. તેથી, નકલી કરોંગલી પુષ્કળ પ્રમાણમાં મળે છે. વાસ્તવિક લાકડું ભારે હોય છે, પાણીમાં ડૂબી જાય છે અને ધાતુની ચમક ધરાવે છે. નકલી માળા ઘણીવાર રંગીન સાગ અથવા બાવળમાંથી બનાવવામાં આવે છે.

કરોંગલી માળા ની લોકપ્રિયતા એ હકીકતનો પુરાવો છે કે આજના યુવાનો આધ્યાત્મિકતાને નકારી રહ્યા નથી; તેઓ તેને સ્ટાઇલિશ અને ફેશનેબલ રીતે અપનાવવા  માંગે છે.

વિદ્વાનો માને છે કે સોશિયલ મીડિયા પર આ માળા જે રીતે રજૂ કરવામાં આવી રહી છે તે સૂચવે છે કે તે ફક્ત એક આભૂષણ નથી; તે ફેશનને શ્રદ્ધાનું આધુનિક પ્રતીક બનાવી દીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Embed widget