શોધખોળ કરો

Pipal Puja: રવિવારે પીપળની પૂજા કેમ ન કરવી જોઈએ? જાણો આ પૌરાણિક માન્યતા

Pipal Puja Niyam: શનિવાર પીપળની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ છે, જ્યારે રવિવારે તેની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. જાણો રવિવારે પીપળના વૃક્ષની પૂજા કેમ કરવામાં આવતી નથી.

Pipal Puja Niyam: સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની સાથે અનેક વૃક્ષો અને છોડને પણ દિવ્ય માનવામાં આવ્યા છે. આવા અનેક વૃક્ષો, છોડ, નદીઓ અને પર્વતો છે જેની સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. પીપળનું વૃક્ષ તેમાંથી એક છે. શાસ્ત્રોમાં પીપળની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પીપળના ઝાડ પર દેવી-દેવતાઓની સાથે ભૂત-પ્રેત અને પૂર્વજોનો પણ વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે શનિવારે પીપળની સામે દીવો પ્રગટાવવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. પીપળની પૂજા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે, જ્યારે રવિવારે તેની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. જાણો તેનાથી સંબંધિત પૌરાણિક માન્યતાઓ.

રવિવારે લોકોએ પૂજા ન કરવી જોઈએ

પીપળની પૂજા સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. રવિવારે પીપળના વૃક્ષની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. રવિવારે તેની પૂજા કરવાથી આર્થિક સ્થિતિ બગડવાની સાથે-સાથે શારીરિક પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. રવિવારે પીપળના વૃક્ષની પૂજા ન કરવા પાછળ એક દંતકથા છે. આ પ્રમાણે માતા લક્ષ્મી અને તેની બહેન અલક્ષ્મી બંને સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યા. બંને બહેનોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને પોતાના માટે રહેવાની જગ્યા માંગી.

પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રા બંનેને પીપળના ઝાડમાં રહેવાનું સ્થાન આપ્યું હતું. આ રીતે બંને બહેનો પીપળના ઝાડમાં રહેવા લાગી. એકવાર જ્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે સૌપ્રથમ તેમની બહેન દરિદ્રાના લગ્નની વિનંતી કરી. અલક્ષ્મીની ઈચ્છા હતી કે તેના લગ્ન એવી વ્યક્તિ સાથે કરવામાં આવે જે પૂજા ન કરે.

દરિદ્રાની ઈચ્છા અનુસાર ભગવાન વિષ્ણુએ તેના લગ્ન આવા ઋષિ સાથે કરાવ્યા. લગ્ન પછી ભગવાન વિષ્ણુએ દરિદ્રા અને તેમના પતિ ઋષિને રવિવારે તેમના નિવાસ પીપળમાં રહેવાની જગ્યા આપી. ત્યારથી એવું માનવામાં આવે છે કે દરિદ્રા એટલે કે અલક્ષ્મી રવિવારે પીપળના ઝાડ પર વાસ કરે છે. રવિવારે પીપળની પૂજા કરવાથી અલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે રવિવારે પીપળના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget