શોધખોળ કરો

Lord Shiv: સોમવારના દિવસે ભગવાન શિવને આ રીતે કરો પ્રસન્ન, શુભ ફળ મળશે

સોમવાર મહાદેવને સમર્પિત છે, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સોમવારના દિવસે કરવામાં આવેલા ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા બની રહે છે.

સોમવાર મહાદેવને સમર્પિત છે, આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સોમવારના દિવસે કરવામાં આવેલા ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા બની રહે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી. આ સાથે જ શિવજીની ઉપાસના કરનારા લોકો માલામાલ થઈ જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભોલેનાથ પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે. સોમવારની પૂજાનું વિશેષ મહત્વ છે. 

સોમવારના દિવસે ભગવાન શિવને આ રીતે કરો પ્રસન્ન 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિમાં શનિ, રાહુ-કેતુનો પ્રભાવ હોય છે. તેમને કાળા તલનો દિવો કરવાથી લાભ થાય છે. 
 
સોમવારના દિવસે ઘીનો દીવો કરવાથી આખુ વર્ષ પૈસાની કમી નહીં થાય. ઘીના દિવા ભગવાન ભોલેનાથના સામે કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. 

સોમવારના દિવસે સ્નાન કરી શિવ મંદિર કે ઘરના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરો.

સોમવારના દિવસે શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર બિલિપત્ર, અક્ષત, ચંદન, ધતૂરા અને આંકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે.
 
જો તમે કુંડળીમાં અશુભ ગ્રહો જેમ તે રાહુ-કેતુના પ્રભાવોને ઓછો કરવા માંગો છો તો આ દિવસે જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શંકરને અર્પિત કરો.

તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગા જળ,  દૂધ, દહીં, મધથી અભિષેક કરો. ભોળાનાથનો રુદ્રાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. બાદમાં શિવલિંગ પર બિલિપત્ર, ભાંગ, ધતુરા અને શમીપત્ર ચઢાવો. ભગવાન શિવને ફળ અને ફૂલ અર્પણ કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવની આરતી કરો. સોમવારના દિવસે કરવામાં આવેલા ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા બની રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

          

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget