શોધખોળ કરો

Dev Uthi Ekadashi 2024: દેવઉઠી અગિયારસની પૂજા કઇ રીતે કરાય, અહીં જાણો પુરેપુરી વિધિ

Dev Uthani Ekadashi 2024: શિવપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ ભાદ્રપદ માસની શુક્લ એકાદશીના દિવસે શંખાસુર રાક્ષસનો વધ કર્યો હતો

Dev Uthani Ekadashi 2024: દેવોત્થાન એકાદશી (દેવઉઠી અગિયારસ) એટલે કે દેવુથાની અગિયારસ પર યોગ નિદ્રાથી દેવ જાગૃત થાય છે. આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની અસરથી સાધકની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.

જે છોકરીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, તેમના માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તેમના જીવનમાં લગ્નની સંભાવનાઓ રહેલી છે. આ વર્ષે દેવોત્થાન એકાદશી - દેવઉઠી અગિયારસ 12 નવેમ્બર 2024ના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તે જુઓ.

ચાર મહિના બાદ જાગશે શ્રીહરિ વિષ્ણુ 
શિવપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ ભાદ્રપદ માસની શુક્લ એકાદશીના દિવસે શંખાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુ અને રાક્ષસ શંખાસુર વચ્ચે યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું. યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ ખૂબ થાકી ગયા. પછી તે ક્ષીરસાગર પાસે આવીને સૂઈ ગયા હતા. આ દરમિયાન તેમને સૃષ્ટિની જવાબદારી ભગવાન શિવને સોંપી દીધી હતી.

આ પછી કાર્તિક શુક્લપક્ષની એકાદશી પર તેઓ જાગ્યા. ત્યારબાદ ભગવાન શિવ સહિત તમામ દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને સૃષ્ટિની જવાબદારી તેમને પાછી સોંપી. આ કારણે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે.

દેવઉઠી અગિયારસ પર પૂજા વિધિ (Dev Uthani Ekadashi Puja Vidhi) 

દેવઉઠી અગિયારસના દિવસે, સૂર્યોદય પહેલા જાગી જાઓ, ઘર સાફ કરો, સ્નાન કરો, ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. દરવાજા પર 'વંદનવર' બાંધો અને આંગણામાં ભગવાન વિષ્ણુના ચરણોનો આકાર બનાવો.

તુલસી અને પીપળાને જળ ચઢાવો, પૂજા કરો અને દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો.

શંખ, ઘંટડી વગેરે વગાડીને મંત્રોનો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુને જગાડો, ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરો.

અબીર, ગુલાલ, ચંદન, અક્ષત, ફૂલ, તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો. ધૂપ-દીપના દર્શન કરો. ફળો અને મીઠાઈઓ ચઢાવો, આરતી કરો અને પ્રસાદ વહેંચો.

જો તમે આ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ નથી કરાવી શકતા તો સામાન્ય રીતે તુલસીની પૂજા કરો. તુલસી નમાષ્ટકનો પાઠ કરો. તુલસી નમાષ્ટક એટલે કે તુલસીના આઠ નામવાળા મંત્રનો જાપ કરો.

આ તુલસીનો મંત્ર છે -

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।

ઘરના લોકો ભગવાનની સામાન્ય પૂજા સાથે ગરુડ ઘંટડી વગાડીને ભગવાનને જગાડે છે. ભગવાન વિષ્ણુના વૈકુંઠમાં પાછા ફરવાની ઉજવણી માટે દીવા પ્રગટાવવાની પરંપરા માનવામાં આવે છે.

એકાદશીના બીજા દિવસે સવારથી ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા શરૂ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

બ્રહ્માંડમાં આ જગ્યાએ પહોંચ્યાં બાદ થંભી જશે ઉંમર, વૃદ્ધત્વ અટકે છે, જાણો કઇ છે આ રહસ્યમય સ્થાન  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર
Guru Purnima 2026:જન્માક્ષરમાં ગુરુ દોષ હોય તો ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કુંડળીના દોષ થશે દૂર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget