શોધખોળ કરો

Vastu Tips for Evening: સાંજના સમયે શા માટે ન ઊંઘવું જોઇએ, આ છે મુખ્ય કારણ

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

ઘણી વાર જાણ્યે-અજાણ્યે આપણે એવી ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, જેમાંથી એક એવી ભૂલ છે, જે આપણે બધા રોજ કરીએ છીએ, એટલે કે સાંજના સમયે સૂઇ જવું,  એવું કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. . આ અંગે જ્યોતિષ પૂનમ ચૌધરી કહે છે કે સાંજે ઘરમાં ત્રણ દેવી- માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સાંજે સૂઈ જાઓ છો, તો તમે આ દેવીઓના આશીર્વાદથી વંચિત રહી જાવ છો.

નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો

સૂર્યાસ્ત અને રાત્રિ વચ્ચેનો સમય ઘરમાં માતા લક્ષ્મીનું આગમન છે અને આ સમયે લોકો માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે તેમના ઘરના દરવાજા ખોલી દે છે. પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમે ઘરમાં નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો અને માતા લક્ષ્મી ઘરમાં આવવાને બદલે દૂર થઈ જાય છે.

પતનનું કારણ

સૂર્યના ઉદય સાથે, દિવસની શરૂઆત થાય છે અને જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે અમે  આગામી કાર્યોને નવી રીતે કરવાની  યોજનાઓ નક્કી કરવાની હોય છે. એટલા માટે જે લોકો સાંજે ઊંઘે છે તેઓ તેમના ભાવિ સમયનું યોગ્ય આયોજન કરી શકતા નથી. આ સમયે સૂવું કોઈપણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી અને તે પતનનું કારણ છે.

અન્ય આ તર્ક પણ છે

વિજ્ઞાન અનુસાર, તે તમારો આખો સમય બગાડે છે. સૂર્યાસ્ત સાથે, તમારે દિવસનું કામ પૂરું કરવું પડશે, પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમારે તમારું કામ પૂરું કરવા માટે રાત્રે મોડે સુધી જાગવું પડશે અને રાત્રે યોગ્ય રીતે ઊંઘ નથી આવતી. યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે પાચનતંત્ર પ્રભાવિત થવા લાગે છે અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget