શોધખોળ કરો

Vastu Tips for Evening: સાંજના સમયે શા માટે ન ઊંઘવું જોઇએ, આ છે મુખ્ય કારણ

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

ઘણી વાર જાણ્યે-અજાણ્યે આપણે એવી ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, જેમાંથી એક એવી ભૂલ છે, જે આપણે બધા રોજ કરીએ છીએ, એટલે કે સાંજના સમયે સૂઇ જવું,  એવું કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. . આ અંગે જ્યોતિષ પૂનમ ચૌધરી કહે છે કે સાંજે ઘરમાં ત્રણ દેવી- માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સાંજે સૂઈ જાઓ છો, તો તમે આ દેવીઓના આશીર્વાદથી વંચિત રહી જાવ છો.

નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો

સૂર્યાસ્ત અને રાત્રિ વચ્ચેનો સમય ઘરમાં માતા લક્ષ્મીનું આગમન છે અને આ સમયે લોકો માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે તેમના ઘરના દરવાજા ખોલી દે છે. પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમે ઘરમાં નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો અને માતા લક્ષ્મી ઘરમાં આવવાને બદલે દૂર થઈ જાય છે.

પતનનું કારણ

સૂર્યના ઉદય સાથે, દિવસની શરૂઆત થાય છે અને જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે અમે  આગામી કાર્યોને નવી રીતે કરવાની  યોજનાઓ નક્કી કરવાની હોય છે. એટલા માટે જે લોકો સાંજે ઊંઘે છે તેઓ તેમના ભાવિ સમયનું યોગ્ય આયોજન કરી શકતા નથી. આ સમયે સૂવું કોઈપણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી અને તે પતનનું કારણ છે.

અન્ય આ તર્ક પણ છે

વિજ્ઞાન અનુસાર, તે તમારો આખો સમય બગાડે છે. સૂર્યાસ્ત સાથે, તમારે દિવસનું કામ પૂરું કરવું પડશે, પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમારે તમારું કામ પૂરું કરવા માટે રાત્રે મોડે સુધી જાગવું પડશે અને રાત્રે યોગ્ય રીતે ઊંઘ નથી આવતી. યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે પાચનતંત્ર પ્રભાવિત થવા લાગે છે અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget