શોધખોળ કરો

Vastu Tips for Evening: સાંજના સમયે શા માટે ન ઊંઘવું જોઇએ, આ છે મુખ્ય કારણ

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

ઘણી વાર જાણ્યે-અજાણ્યે આપણે એવી ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, જેમાંથી એક એવી ભૂલ છે, જે આપણે બધા રોજ કરીએ છીએ, એટલે કે સાંજના સમયે સૂઇ જવું,  એવું કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. . આ અંગે જ્યોતિષ પૂનમ ચૌધરી કહે છે કે સાંજે ઘરમાં ત્રણ દેવી- માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સાંજે સૂઈ જાઓ છો, તો તમે આ દેવીઓના આશીર્વાદથી વંચિત રહી જાવ છો.

નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો

સૂર્યાસ્ત અને રાત્રિ વચ્ચેનો સમય ઘરમાં માતા લક્ષ્મીનું આગમન છે અને આ સમયે લોકો માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે તેમના ઘરના દરવાજા ખોલી દે છે. પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમે ઘરમાં નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો અને માતા લક્ષ્મી ઘરમાં આવવાને બદલે દૂર થઈ જાય છે.

પતનનું કારણ

સૂર્યના ઉદય સાથે, દિવસની શરૂઆત થાય છે અને જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે અમે  આગામી કાર્યોને નવી રીતે કરવાની  યોજનાઓ નક્કી કરવાની હોય છે. એટલા માટે જે લોકો સાંજે ઊંઘે છે તેઓ તેમના ભાવિ સમયનું યોગ્ય આયોજન કરી શકતા નથી. આ સમયે સૂવું કોઈપણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી અને તે પતનનું કારણ છે.

અન્ય આ તર્ક પણ છે

વિજ્ઞાન અનુસાર, તે તમારો આખો સમય બગાડે છે. સૂર્યાસ્ત સાથે, તમારે દિવસનું કામ પૂરું કરવું પડશે, પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમારે તમારું કામ પૂરું કરવા માટે રાત્રે મોડે સુધી જાગવું પડશે અને રાત્રે યોગ્ય રીતે ઊંઘ નથી આવતી. યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે પાચનતંત્ર પ્રભાવિત થવા લાગે છે અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Jayanti 2026: શનિદેવની ખરાબ નજરથી બચવા માટે પૂજા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Shani Jayanti 2026: શનિદેવની ખરાબ નજરથી બચવા માટે પૂજા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?
પંચક 2026: બદલાતું હવામાન અને 'રોગ પંચક'નો ડબલ એટેક, શું આ કોઈ મોટા ખતરાનો સંકેત છે?
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Embed widget