શોધખોળ કરો

Vastu Tips for Evening: સાંજના સમયે શા માટે ન ઊંઘવું જોઇએ, આ છે મુખ્ય કારણ

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

Vastu Tips: જો તમે પણ સૂર્યાસ્ત સમયે સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જાવ, કારણ કે આ નાની ભૂલથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.

ઘણી વાર જાણ્યે-અજાણ્યે આપણે એવી ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, જેમાંથી એક એવી ભૂલ છે, જે આપણે બધા રોજ કરીએ છીએ, એટલે કે સાંજના સમયે સૂઇ જવું,  એવું કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. . આ અંગે જ્યોતિષ પૂનમ ચૌધરી કહે છે કે સાંજે ઘરમાં ત્રણ દેવી- માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સાંજે સૂઈ જાઓ છો, તો તમે આ દેવીઓના આશીર્વાદથી વંચિત રહી જાવ છો.

નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો

સૂર્યાસ્ત અને રાત્રિ વચ્ચેનો સમય ઘરમાં માતા લક્ષ્મીનું આગમન છે અને આ સમયે લોકો માતા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે તેમના ઘરના દરવાજા ખોલી દે છે. પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમે ઘરમાં નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપો છો અને માતા લક્ષ્મી ઘરમાં આવવાને બદલે દૂર થઈ જાય છે.

પતનનું કારણ

સૂર્યના ઉદય સાથે, દિવસની શરૂઆત થાય છે અને જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે અમે  આગામી કાર્યોને નવી રીતે કરવાની  યોજનાઓ નક્કી કરવાની હોય છે. એટલા માટે જે લોકો સાંજે ઊંઘે છે તેઓ તેમના ભાવિ સમયનું યોગ્ય આયોજન કરી શકતા નથી. આ સમયે સૂવું કોઈપણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી અને તે પતનનું કારણ છે.

અન્ય આ તર્ક પણ છે

વિજ્ઞાન અનુસાર, તે તમારો આખો સમય બગાડે છે. સૂર્યાસ્ત સાથે, તમારે દિવસનું કામ પૂરું કરવું પડશે, પરંતુ જો તમે આ સમયે સૂઈ જાઓ છો, તો તમારે તમારું કામ પૂરું કરવા માટે રાત્રે મોડે સુધી જાગવું પડશે અને રાત્રે યોગ્ય રીતે ઊંઘ નથી આવતી. યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે પાચનતંત્ર પ્રભાવિત થવા લાગે છે અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.

 

 

ટોપ સ્ટોરી

પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
શું સપ્ટેમ્બરમાં ફરી હવામાન બગડશે? મંગળ અને શનિ આપી રહ્યા છે ભારે વરસાદના સંકેત
શું સપ્ટેમ્બરમાં ફરી હવામાન બગડશે? મંગળ અને શનિ આપી રહ્યા છે ભારે વરસાદના સંકેત
Shukra Rashi Parivartan 2026: શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓને થશે ધન લાભ  
Shukra Rashi Parivartan 2026: શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓને થશે ધન લાભ  
જન્માષ્ટમી 2026: 4 કે 5 સપ્ટેમ્બર? કેલેન્ડર નહીં, આ નિયમોથી નક્કી થાય છે વ્રતનો સાચો દિવસ
જન્માષ્ટમી 2026: 4 કે 5 સપ્ટેમ્બર? કેલેન્ડર નહીં, આ નિયમોથી નક્કી થાય છે વ્રતનો સાચો દિવસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો
હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
Hun To Bolish | હું તો બોલીશ | 5 વર્ષમાં પુલ પૂરો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો
Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો
Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ
Nepal Flood Death Toll: નેપાળમાં પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર, 4000 લોકો હજુ પણ ગુમ
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’
Bank Strike: 11 સપ્ટેમ્બરના રોજ બેન્ક બંધ! દેશવ્યાપી હડતાળ પર રહેશે કર્મચારી, 5 દિવસ સેવાઓ રહેશે ઠપ
Bank Strike: 11 સપ્ટેમ્બરના રોજ બેન્ક બંધ! દેશવ્યાપી હડતાળ પર રહેશે કર્મચારી, 5 દિવસ સેવાઓ રહેશે ઠપ
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?
IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
Embed widget