શોધખોળ કરો

Hanuman Ji: કષ્ટભંજન અણીના સમયે આવે છે મદદે, પ્રસન્ન કરવા કરી લો આ ખાસ અચૂક ઉપાય

Hanuman Ji: મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે.આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટેનો ખાસ છે.

Hanuman Ji: મંગળવાર અને શનિવાર  હનુમાનજીને સમર્પિત છે.આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટેનો  ખાસ છે.

મંગળવાર અને શનિવાર  હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો ખાસ દિવસ છે. આ દિવસે પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંગળાવાર અને શનિવારનો દિવસ ખાસ છે. આ દિવસે વિધિવત  પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ મળે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજીને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. આજના દિવસે પહેલા શ્રી રામનું સ્થાપન કરીને તેની ષોડસોપચારે પૂજા કરો બાદ હનુમંતને આસન આપીને તેની  વિધિવત પૂજા કરો. દીપક પ્રગટાટો અને સાત વખત હનુમંત ચાલીશાના પાઠ કરો.  હનુમંતની બુંદીનો પ્રસાદ ચઢાવો. આ ઉપાય શ્રદ્ધથી કરવા પર આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે અને કાર્યસિદ્ધનું વરદાન મળશે. હનુમંતને કળયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે માત્ર સાત વાર હનુંમતના પાઠ કરવાથી હનુમાનદી પ્રસન્ન થાય છે અને સઘળા કષ્ટોને કષ્ટભંજન દૂર કરે છે.  

હનુમંતની કૃપા બનાવી રાખવા ન કરો આ કામ

હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર  અન શનિવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે, પરંતુ મંગળવાર માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી હનુમાનજી પણ ક્રોધિત થઈ શકે છે, જે તમારા દરેક કામમાં અવરોધ લાવી શકે છે. આવો જાણીએ કયા કામ મંગળવારે બિલકુલ ના કરવા જોઈએ.

મંગળવાર બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે સાત્વિકતાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. આ દિવસે પણ વ્યક્તિએ દારૂ અને માંસાહારનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી હનુમાનજી નારાજ થાય છે. મંગળવારે કપડાં પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?
5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?
કઈ કારમાં થશે સૌથી વધુ બચત? જાણો CNG, Hybrid અને Electric નો ખર્ચ
કઈ કારમાં થશે સૌથી વધુ બચત? જાણો CNG, Hybrid અને Electric નો ખર્ચ
Gujarat Helmet Drive: હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી, એક મહિનો ચાલશે ડ્રાઈવ
Gujarat Helmet Drive: હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી, એક મહિનો ચાલશે ડ્રાઈવ
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
Embed widget