શોધખોળ કરો

Hanuman Ji: કષ્ટભંજન અણીના સમયે આવે છે મદદે, પ્રસન્ન કરવા કરી લો આ ખાસ અચૂક ઉપાય

Hanuman Ji: મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે.આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટેનો ખાસ છે.

Hanuman Ji: મંગળવાર અને શનિવાર  હનુમાનજીને સમર્પિત છે.આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટેનો  ખાસ છે.

મંગળવાર અને શનિવાર  હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો ખાસ દિવસ છે. આ દિવસે પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંગળાવાર અને શનિવારનો દિવસ ખાસ છે. આ દિવસે વિધિવત  પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ મળે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજીને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. આજના દિવસે પહેલા શ્રી રામનું સ્થાપન કરીને તેની ષોડસોપચારે પૂજા કરો બાદ હનુમંતને આસન આપીને તેની  વિધિવત પૂજા કરો. દીપક પ્રગટાટો અને સાત વખત હનુમંત ચાલીશાના પાઠ કરો.  હનુમંતની બુંદીનો પ્રસાદ ચઢાવો. આ ઉપાય શ્રદ્ધથી કરવા પર આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે અને કાર્યસિદ્ધનું વરદાન મળશે. હનુમંતને કળયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે માત્ર સાત વાર હનુંમતના પાઠ કરવાથી હનુમાનદી પ્રસન્ન થાય છે અને સઘળા કષ્ટોને કષ્ટભંજન દૂર કરે છે.  

હનુમંતની કૃપા બનાવી રાખવા ન કરો આ કામ

હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર  અન શનિવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે, પરંતુ મંગળવાર માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી હનુમાનજી પણ ક્રોધિત થઈ શકે છે, જે તમારા દરેક કામમાં અવરોધ લાવી શકે છે. આવો જાણીએ કયા કામ મંગળવારે બિલકુલ ના કરવા જોઈએ.

મંગળવાર બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે સાત્વિકતાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. આ દિવસે પણ વ્યક્તિએ દારૂ અને માંસાહારનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી હનુમાનજી નારાજ થાય છે. મંગળવારે કપડાં પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Embed widget