શોધખોળ કરો

Shani Amavasya 2023: સર્વપિત્રી અમાસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, શનિશ્વરી અમાવસ્યાએ આ ઉપાય કરીને મેળવો પિતૃનાઆશિષ અને પિતૃદોષથી મુક્તિ

Shani Amavasya 2023: સર્વપિત્રી અમાસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, શનિશ્વરી અમાવસ્યાએ આ ઉપાય કરીને મેળવો પિતૃનાઆશિષ અને પિતૃદોષથી મુક્તિ

Shani Amavasya 2023:સર્વપિતૃ અમાસ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે શનિવારે સર્વપિતૃ અમાસ હોવાથી અદભૂત સંયોગ બની રહ્યો છે.

હિંદુ ધર્મમાં, અમાવસ્યા તિથિને પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ વિધિ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. અમાવસ્યાનો દિવસ કાલસર્પ દોષ નિવારણની પૂજા માટે પણ યોગ્ય છે.

સોમવાર અને શનિવારે આવતી અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ઓક્ટોબરમાં શનિશ્ચરી અમાવસ્યાનો સંયોગ છે. જાણો ઓક્ટોબરમાં શનિ અમાવાસ્યાની તારીખ, શુભ સમય અને મહત્વ.

શનિ અમાસ ક્યારે છે?

વર્ષ 2023માં શનિશ્ચરી અમાવસ્યા 14 ઓક્ટોબર 2023ના રોજ છે. આ વર્ષની આ છેલ્લી શનિ અમાવસ્યા હશે. આ દિવસે સર્વપિત્રી અમાવસ્યા પણ છે. જે લોકો પર શનિદેવની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે તેઓએ આ દિવસે પિંડ દાન, પીપળના વૃક્ષની પૂજા, દાન અને તર્પણ અવશ્ય કરવું જોઈએ. તેનાથી શનિના પ્રકોપથી રાહત મળશે. મહાદશાની અશુભ અસરો સમાપ્ત થશે.

શનિ અમાસના શુભ મુહૂર્ત

કેલેન્ડર મુજબ, ત 13 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 09:50 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 14 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 11:24 વાગ્યે સમાપ્ત થશે.

  • સવારનો સમય - 07.47 am - 0.14 am
  • બ્રહ્મ મુહૂર્ત - 04.41 am - 05.31 am
  • અમૃત કાલ - સવારે 09.51 - સવારે 11.35

શનિ અમાસનું મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર સર્વપિત્રી અમાવસ્યા પર ગંગા સ્નાન કરવાથી સાધકને અમૃતના ગુણો પ્રાપ્ત થાય છે. અમાવસ્યા તિથિ પૂર્વજોની શાંતિ માટે સમર્પિત છે. આવી સ્થિતિમાં શનિશ્ચરી અમાવસ્યાના અવસરે તર્પણ અને પિંડદાન કરવાથી સાત પેઢીના પિતૃઓની શુદ્ધિ થાય છે. શનિશ્ચરી અમાવસ્યાના દિવસે આ કાર્યોનું પુણ્ય વધે છે અને શનિની પનોતી અને સાડાસતીથી થતી પીડા પણ ઓછી થાય છે

શનિ અમાસના દિવસે અચૂક કરો આ કામ

શનિ અમાવસ્યા પર સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પવિત્ર જળ લઈને તેમાં અક્ષત અને ફૂલ નાખીને સૂર્યદેવને અર્પણ કરો. તે પછી, શુભ સમયે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરો.

હવે પીપળના ઝાડની પૂજા કરો અને ઘીનો દીવો કરો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો અને પીપળના વૃક્ષને પાણીમાં કાળા તલ, સાકર, ચોખા અને ફૂલ અર્પિત કરો અને ઓમ પિતૃભ્યૈ નમઃ મંત્રનો જાપ કરો. પિતૃઓની શાંતિ અને શનિ દોષથી મુક્તિ માટે આ પૂજા પદ્ધતિ ખૂબ જ ફળદાયી છે.

શનિ અમાવસ્યા પર શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરો. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી શનિ સતી અને પનોતીની  અશુભ અસર ઓછી થાય છે. શનિની શુભતા મેળવવા માટે આ દિવસે શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget