શોધખોળ કરો

Shani Amavasya 2023: સર્વપિત્રી અમાસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, શનિશ્વરી અમાવસ્યાએ આ ઉપાય કરીને મેળવો પિતૃનાઆશિષ અને પિતૃદોષથી મુક્તિ

Shani Amavasya 2023: સર્વપિત્રી અમાસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, શનિશ્વરી અમાવસ્યાએ આ ઉપાય કરીને મેળવો પિતૃનાઆશિષ અને પિતૃદોષથી મુક્તિ

Shani Amavasya 2023:સર્વપિતૃ અમાસ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે શનિવારે સર્વપિતૃ અમાસ હોવાથી અદભૂત સંયોગ બની રહ્યો છે.

હિંદુ ધર્મમાં, અમાવસ્યા તિથિને પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ વિધિ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. અમાવસ્યાનો દિવસ કાલસર્પ દોષ નિવારણની પૂજા માટે પણ યોગ્ય છે.

સોમવાર અને શનિવારે આવતી અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ઓક્ટોબરમાં શનિશ્ચરી અમાવસ્યાનો સંયોગ છે. જાણો ઓક્ટોબરમાં શનિ અમાવાસ્યાની તારીખ, શુભ સમય અને મહત્વ.

શનિ અમાસ ક્યારે છે?

વર્ષ 2023માં શનિશ્ચરી અમાવસ્યા 14 ઓક્ટોબર 2023ના રોજ છે. આ વર્ષની આ છેલ્લી શનિ અમાવસ્યા હશે. આ દિવસે સર્વપિત્રી અમાવસ્યા પણ છે. જે લોકો પર શનિદેવની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે તેઓએ આ દિવસે પિંડ દાન, પીપળના વૃક્ષની પૂજા, દાન અને તર્પણ અવશ્ય કરવું જોઈએ. તેનાથી શનિના પ્રકોપથી રાહત મળશે. મહાદશાની અશુભ અસરો સમાપ્ત થશે.

શનિ અમાસના શુભ મુહૂર્ત

કેલેન્ડર મુજબ, ત 13 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 09:50 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 14 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 11:24 વાગ્યે સમાપ્ત થશે.

  • સવારનો સમય - 07.47 am - 0.14 am
  • બ્રહ્મ મુહૂર્ત - 04.41 am - 05.31 am
  • અમૃત કાલ - સવારે 09.51 - સવારે 11.35

શનિ અમાસનું મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર સર્વપિત્રી અમાવસ્યા પર ગંગા સ્નાન કરવાથી સાધકને અમૃતના ગુણો પ્રાપ્ત થાય છે. અમાવસ્યા તિથિ પૂર્વજોની શાંતિ માટે સમર્પિત છે. આવી સ્થિતિમાં શનિશ્ચરી અમાવસ્યાના અવસરે તર્પણ અને પિંડદાન કરવાથી સાત પેઢીના પિતૃઓની શુદ્ધિ થાય છે. શનિશ્ચરી અમાવસ્યાના દિવસે આ કાર્યોનું પુણ્ય વધે છે અને શનિની પનોતી અને સાડાસતીથી થતી પીડા પણ ઓછી થાય છે

શનિ અમાસના દિવસે અચૂક કરો આ કામ

શનિ અમાવસ્યા પર સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પવિત્ર જળ લઈને તેમાં અક્ષત અને ફૂલ નાખીને સૂર્યદેવને અર્પણ કરો. તે પછી, શુભ સમયે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરો.

હવે પીપળના ઝાડની પૂજા કરો અને ઘીનો દીવો કરો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો અને પીપળના વૃક્ષને પાણીમાં કાળા તલ, સાકર, ચોખા અને ફૂલ અર્પિત કરો અને ઓમ પિતૃભ્યૈ નમઃ મંત્રનો જાપ કરો. પિતૃઓની શાંતિ અને શનિ દોષથી મુક્તિ માટે આ પૂજા પદ્ધતિ ખૂબ જ ફળદાયી છે.

શનિ અમાવસ્યા પર શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરો. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી શનિ સતી અને પનોતીની  અશુભ અસર ઓછી થાય છે. શનિની શુભતા મેળવવા માટે આ દિવસે શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરો.

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget