શોધખોળ કરો

Vinayak Chaturthi : વિઘ્નહર્તાને પ્રસન્ન કરવા આ પદાર્થ કરો અપર્ણ, કામનાની થશે પૂર્તિ

ચૈત્ર માસનું વિનાયક ચતુર્થી વ્રત આજે 25 માર્ચ 2023 છે. વિઘ્નહર્તાને દુર્વા સહિતના આ ચીજ અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે

Vinayak Chaturthi :ચૈત્ર માસનું વિનાયક ચતુર્થી વ્રત આજે 25 માર્ચ 2023 છે. વિઘ્નહર્તાને દુર્વા સહિતના આ ચીજ અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે

મીઠાઈઓમાં મોદક ભગવાન ગણેશને સૌથી પ્રિય છે. એટલા માટે ભગવાન ગણેશને મોદક ચઢાવો. આ સિવાય તમે ઇચ્છો તો બૂંદીના લાડુ પણ આપી શકો છો. આ ભોગ ચઢાવવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે.

 કેળા

કેળા ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. એટલા માટે હંમેશા ભગવાન ગણેશને જોડીમાં કેળા ચઢાવો. આમ કરવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

સિંદૂર

સિંદૂર વર્ણ ભગવાન ગણેશનું એક સ્વરૂપ છે. એટલા માટે ગણેશજીને સિંદૂર ચઢાવો. આવું કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

અક્ષત

ગણેશજીના જીવનનું પ્રતીક અક્ષત માનવામાં આવે છે. એટલા માટે ભગવાન ગણેશને અક્ષત અર્પણ કરો. પરંતુ ધ્યાન રાખો કે અક્ષતને સૂકા અર્પણ ન કરવું જોઈએ પરંતુ તેને પાણીથી ભીના કર્યા પછી અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી પ્રતિષ્ઠામાં વધારો થાય છે

દુર્વા

ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દૂર્વા હંમેશા જોડીમાં ભગવાનને અર્પણ કરવી જોઈએ. એટલા માટે જ્યારે 22 દુર્વા જોડીમાં બનાવવામાં આવે છે ત્યારે 11 જોડી દૂર્વા તૈયાર કરવામાં આવે છે.

Buddha: ફેંગશૂઈ મુજબ લાફિંગ બુદ્ધાને ઘરમાં કઈ દિશામાં રાખવાથી લાભ થાયજાણો સમગ્ર વિગત

Laughing Buddha Significance: ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જો તમારે ભેટમાં કોઈને કઈ આપવું હોય તો તે છે લાફિંગ બુદ્ધાની પ્રતિમા. લોક વાયકા છે કે તમારે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ક્યારેય જાતે ખરીદીને ઘરમાં સ્થાપિત કરી શકાય નહી. કેમ કે તેનાથી ઘરમાં નુકસાન આવે છે. જો તમારે સારું ફળ જોઈતું હોય તો તમને લાફિંગ બુદ્ધાની પ્રતિમા કોઈ ભેટમાં આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે લાફિંગ બુદ્ધાને રેસ્ટોરન્ટ, ઘર અને ઓફિસ વગેરેમાં રાખી શકાય છે. સારા નસીબ માટે લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવામાં આવે છે. ઘરમાં સુખ-શાંતિ માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા ક્યાં રાખવી જોઈએ અને તેની સ્થાપના માટેના નિયમો શું છે.

અહીં લાફિંગ બુદ્ધા રાખવાનું ભૂલશો નહીં

ફેંગશુઇ અને બૌદ્ધ ધર્મમાં લાફિંગ બુદ્ધ આદરણીય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ મૂર્તિનો અનાદર કરો છો, તો જીવનમાં બધું ઉલટું થવા લાગે છે. અને વ્યક્તિનું દુર્ભાગ્ય આવતાં વાર નથી લાગતી. તેથી જ તેને રાખતી વખતે ઘણી કાળજી લેવી જરૂરી છે. આ મૂર્તિને બાથરૂમ, રસોડામાં કે ફ્લોર પર ક્યારેય ન રાખવી જોઈએ.

લાફિંગ બુદ્ધા આમ જ રાખો

લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતી વખતે ધ્યાનમાં રાખો કે મૂર્તિની ઉંચાઈ ઓછામાં ઓછી આંખના સ્તરની હોવી જોઈએ. મૂર્તિને નીચેથી જોવી એ સન્માન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નસીબને આકર્ષવા માટે, મુખ્ય દ્વારની સામે લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ. તે જ સમયે, તેને ભેટ તરીકે મેળવવું વધુ ફાયદાકારક છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે તમે ઘરમાં બુદ્ધની મૂર્તિ લાવી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget