શોધખોળ કરો

Vinayak Chaturthi : વિઘ્નહર્તાને પ્રસન્ન કરવા આ પદાર્થ કરો અપર્ણ, કામનાની થશે પૂર્તિ

ચૈત્ર માસનું વિનાયક ચતુર્થી વ્રત આજે 25 માર્ચ 2023 છે. વિઘ્નહર્તાને દુર્વા સહિતના આ ચીજ અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે

Vinayak Chaturthi :ચૈત્ર માસનું વિનાયક ચતુર્થી વ્રત આજે 25 માર્ચ 2023 છે. વિઘ્નહર્તાને દુર્વા સહિતના આ ચીજ અર્પણ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે

મીઠાઈઓમાં મોદક ભગવાન ગણેશને સૌથી પ્રિય છે. એટલા માટે ભગવાન ગણેશને મોદક ચઢાવો. આ સિવાય તમે ઇચ્છો તો બૂંદીના લાડુ પણ આપી શકો છો. આ ભોગ ચઢાવવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે.

 કેળા

કેળા ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. એટલા માટે હંમેશા ભગવાન ગણેશને જોડીમાં કેળા ચઢાવો. આમ કરવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

સિંદૂર

સિંદૂર વર્ણ ભગવાન ગણેશનું એક સ્વરૂપ છે. એટલા માટે ગણેશજીને સિંદૂર ચઢાવો. આવું કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

અક્ષત

ગણેશજીના જીવનનું પ્રતીક અક્ષત માનવામાં આવે છે. એટલા માટે ભગવાન ગણેશને અક્ષત અર્પણ કરો. પરંતુ ધ્યાન રાખો કે અક્ષતને સૂકા અર્પણ ન કરવું જોઈએ પરંતુ તેને પાણીથી ભીના કર્યા પછી અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી પ્રતિષ્ઠામાં વધારો થાય છે

દુર્વા

ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દૂર્વા હંમેશા જોડીમાં ભગવાનને અર્પણ કરવી જોઈએ. એટલા માટે જ્યારે 22 દુર્વા જોડીમાં બનાવવામાં આવે છે ત્યારે 11 જોડી દૂર્વા તૈયાર કરવામાં આવે છે.

Buddha: ફેંગશૂઈ મુજબ લાફિંગ બુદ્ધાને ઘરમાં કઈ દિશામાં રાખવાથી લાભ થાયજાણો સમગ્ર વિગત

Laughing Buddha Significance: ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જો તમારે ભેટમાં કોઈને કઈ આપવું હોય તો તે છે લાફિંગ બુદ્ધાની પ્રતિમા. લોક વાયકા છે કે તમારે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ક્યારેય જાતે ખરીદીને ઘરમાં સ્થાપિત કરી શકાય નહી. કેમ કે તેનાથી ઘરમાં નુકસાન આવે છે. જો તમારે સારું ફળ જોઈતું હોય તો તમને લાફિંગ બુદ્ધાની પ્રતિમા કોઈ ભેટમાં આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે લાફિંગ બુદ્ધાને રેસ્ટોરન્ટ, ઘર અને ઓફિસ વગેરેમાં રાખી શકાય છે. સારા નસીબ માટે લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવામાં આવે છે. ઘરમાં સુખ-શાંતિ માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા ક્યાં રાખવી જોઈએ અને તેની સ્થાપના માટેના નિયમો શું છે.

અહીં લાફિંગ બુદ્ધા રાખવાનું ભૂલશો નહીં

ફેંગશુઇ અને બૌદ્ધ ધર્મમાં લાફિંગ બુદ્ધ આદરણીય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ મૂર્તિનો અનાદર કરો છો, તો જીવનમાં બધું ઉલટું થવા લાગે છે. અને વ્યક્તિનું દુર્ભાગ્ય આવતાં વાર નથી લાગતી. તેથી જ તેને રાખતી વખતે ઘણી કાળજી લેવી જરૂરી છે. આ મૂર્તિને બાથરૂમ, રસોડામાં કે ફ્લોર પર ક્યારેય ન રાખવી જોઈએ.

લાફિંગ બુદ્ધા આમ જ રાખો

લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતી વખતે ધ્યાનમાં રાખો કે મૂર્તિની ઉંચાઈ ઓછામાં ઓછી આંખના સ્તરની હોવી જોઈએ. મૂર્તિને નીચેથી જોવી એ સન્માન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નસીબને આકર્ષવા માટે, મુખ્ય દ્વારની સામે લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ. તે જ સમયે, તેને ભેટ તરીકે મેળવવું વધુ ફાયદાકારક છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે તમે ઘરમાં બુદ્ધની મૂર્તિ લાવી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Embed widget