શોધખોળ કરો

Feng Shui Wallet Tips :આપના મૂલાંક હિસાબે રાખો પર્સનો કલર, થશે ધનની વર્ષાં

lucky Color of Wallet : જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી આપનું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

lucky Color of Wallet : જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી આપનું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

પૈસા કમાવવા માટે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ પૈસા એવા હોય છે જે ટકવાનું નામ લેતા નથી. આ પૈસાના અભાવને કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફેગસૂઇ મુજબ પર્સનો ધનના બરકતમાં મોટો ફાળો છે. જી હાં ફેંગશૂઇ મૂજબ જો આપના જન્મના અંક મુજબ પર્સનો રંગ હોય તો તે થોડાગણા અંશે આપને આર્થિક રીતે ફાયદો કરાવે છે. તો જાણીએ કે આપના મૂલાંક મુજબ આપને કેવા રંગનું પર્સ રાખવું જોઇએ.

મૂલાંક 1

આ મૂલાંકના લોકોએ પોતાની સાથે લાલ રંગનું પર્સ રાખવું જોઈએ. આ સાથે તેમાં તાંબાનો સિક્કો પણ રાખવો.જેનાથી લક્ષ્મી કૃપા બની રહેશે,

મૂલાંક 2

2 મૂલાંકના લોકોએ  સફેદ રંગનું  પર્સ રાખવું અને તેમાં  ચાંદીનો સિક્કો રાખવો શુભ રહેશે.

મૂલાંક 3

આ મૂલાંકના લોકોએ પીળા અથવા મહેંદી રંગનું પર્સ રાખવું જોઈએ.તમારે પર્સમાં સોનેરી વરખનો ત્રિકોણાકાર ટુકડો પણ રાખવો જોઈએ.

મૂલાંક 4

મૂલાંક 4ના લોકોએ  આકાશી વાદળી રંગનું પર્સ રાખવું અને  પર્સમાં લીલો રૂમાલ અથવા નાના કપડાનો ટૂંકડો રાખો.

મૂલાંક 5

આ મૂલાંકના લોકોએ પોતાની સાથે લીલા રંગનું પર્સ રાખવું જોઈએ. તમારા પર્સમાં મની પ્લાન્ટનું એક પાન પણ  રાખો.

મૂલાંક 6

જો તમારો લકી નંબર 6 છે તો તમારે સફેદ રંગનું પર્સ રાખવું  તેની સાથે પર્સમાં પિત્તળનો સિક્કો પણ રાખો.

મૂલાંક 7

મૂલાંક 7 મૂલાંક7ના લોકોએ પોતાની સાથે બહુ રંગનું પર્સ રાખવું જોઈએ અને પર્સમાં માછલીનું ચિત્ર પણ રાખવું જોઈએ. આમ કરવાથી તેમને ફાયદો થશે.

મૂલાંક 8

આ મૂલાંકના લોકોએ પોતાની સાથે વાદળી રંગનું પર્સ રાખવું જોઈએ. આ સાથે  પર્સમાં વાદળી રંગનો રૂમાલ અને મોરનો ફોટો પણ રાખવો શુભ રહેશે.

મૂલાંક 9

જો તમારો મૂલાંક 9 છે, તો તમારે નારંગી અથવા વાદળી રંગનું પર્સ રાખવું જોઈએ. સાથે જ પર્સમાં પિત્તળનો સિક્કો રાખવાનું ભૂલશો નહીં.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget