શોધખોળ કરો

Feng Shui Wallet Tips :આપના મૂલાંક હિસાબે રાખો પર્સનો કલર, થશે ધનની વર્ષાં

lucky Color of Wallet : જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી આપનું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

lucky Color of Wallet : જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી આપનું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

પૈસા કમાવવા માટે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ પૈસા એવા હોય છે જે ટકવાનું નામ લેતા નથી. આ પૈસાના અભાવને કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફેગસૂઇ મુજબ પર્સનો ધનના બરકતમાં મોટો ફાળો છે. જી હાં ફેંગશૂઇ મૂજબ જો આપના જન્મના અંક મુજબ પર્સનો રંગ હોય તો તે થોડાગણા અંશે આપને આર્થિક રીતે ફાયદો કરાવે છે. તો જાણીએ કે આપના મૂલાંક મુજબ આપને કેવા રંગનું પર્સ રાખવું જોઇએ.

મૂલાંક 1

આ મૂલાંકના લોકોએ પોતાની સાથે લાલ રંગનું પર્સ રાખવું જોઈએ. આ સાથે તેમાં તાંબાનો સિક્કો પણ રાખવો.જેનાથી લક્ષ્મી કૃપા બની રહેશે,

મૂલાંક 2

2 મૂલાંકના લોકોએ  સફેદ રંગનું  પર્સ રાખવું અને તેમાં  ચાંદીનો સિક્કો રાખવો શુભ રહેશે.

મૂલાંક 3

આ મૂલાંકના લોકોએ પીળા અથવા મહેંદી રંગનું પર્સ રાખવું જોઈએ.તમારે પર્સમાં સોનેરી વરખનો ત્રિકોણાકાર ટુકડો પણ રાખવો જોઈએ.

મૂલાંક 4

મૂલાંક 4ના લોકોએ  આકાશી વાદળી રંગનું પર્સ રાખવું અને  પર્સમાં લીલો રૂમાલ અથવા નાના કપડાનો ટૂંકડો રાખો.

મૂલાંક 5

આ મૂલાંકના લોકોએ પોતાની સાથે લીલા રંગનું પર્સ રાખવું જોઈએ. તમારા પર્સમાં મની પ્લાન્ટનું એક પાન પણ  રાખો.

મૂલાંક 6

જો તમારો લકી નંબર 6 છે તો તમારે સફેદ રંગનું પર્સ રાખવું  તેની સાથે પર્સમાં પિત્તળનો સિક્કો પણ રાખો.

મૂલાંક 7

મૂલાંક 7 મૂલાંક7ના લોકોએ પોતાની સાથે બહુ રંગનું પર્સ રાખવું જોઈએ અને પર્સમાં માછલીનું ચિત્ર પણ રાખવું જોઈએ. આમ કરવાથી તેમને ફાયદો થશે.

મૂલાંક 8

આ મૂલાંકના લોકોએ પોતાની સાથે વાદળી રંગનું પર્સ રાખવું જોઈએ. આ સાથે  પર્સમાં વાદળી રંગનો રૂમાલ અને મોરનો ફોટો પણ રાખવો શુભ રહેશે.

મૂલાંક 9

જો તમારો મૂલાંક 9 છે, તો તમારે નારંગી અથવા વાદળી રંગનું પર્સ રાખવું જોઈએ. સાથે જ પર્સમાં પિત્તળનો સિક્કો રાખવાનું ભૂલશો નહીં.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
Budh Gochar 2026: પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે બુધ, જાણો 12 રાશિઓ પર શું અસર થશે
Budh Gochar 2026: પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે બુધ, જાણો 12 રાશિઓ પર શું અસર થશે
કેતુનું આ 3 રાશિમાં ,આ સ્થાન પર હોવું મનાય છે શુભ, અપાવે છે અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા
કેતુનું આ 3 રાશિમાં ,આ સ્થાન પર હોવું મનાય છે શુભ, અપાવે છે અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget