શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો

Ganesh Chaturthi 2024: ગણેશજીની કૃપા મેળવવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન તેમની સેવા અને ભક્તિભાવમાં કોઈ પણ પ્રકારની કમી ન રાખો. જાણીએ આ સમય દરમિયાન ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ ન લાવવી જોઈએ.

Gansesh Chaturthi 2024: હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)નું પર્વ ઘણું મહત્વ ધરાવે છે. વર્ષ 2024માં ગણેશ ઉત્સવની શરૂઆત 7 સપ્ટેમ્બર, 2024 શનિવારના દિવસથી થઈ રહી છે. આ દિવસે ગણેશ ચતુર્થી રહેશે અને આગામી 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે. ગણેશજીના ભક્તો માટે આ સમય ખૂબ વિશેષ હોય છે અને ભક્તો સંપૂર્ણ ભાવના સાથે ગણપતિની આરાધના કરે છે અને તેમને પોતાના ઘરે લાવે છે.

જો તમારા ઘરમાં પણ ગણેશજી બિરાજમાન હોય તો કેટલીક બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વસ્તુઓને ગણેશજીની પૂજા દરમિયાન ઘરમાં લાવવી નિષેધ હોય છે. જાણીએ કઈ છે તે વસ્તુઓ.

ઘરમાં ગણપતિ સ્થાપિત હોય તો આ કામ ન કરો

સફેદ રંગ ગણેશજીને ન અર્પણ કરો

ગણેશજીને સફેદ રંગની કોઈ પણ વસ્તુ અર્પણ ન કરો. જેમ કે સફેદ રંગના ફૂલ, સફેદ જનોઈ, સફેદ ચંદન કે સફેદ વસ્ત્ર.

સાફ સફાઈનું ધ્યાન રાખો

ગણેશજીને સ્થાપિત કરતા પહેલા ઘરની સાફ સફાઈ સારી રીતે કરો, તેમને સ્થાપિત કરવાના સ્થાન પર ગંદકી ન હોય.

માંસ મદિરાથી દૂર રહો

આ સમય દરમિયાન ઘરમાં માંસ મદિરા લાવવું વર્જિત હોય છે અને જો તમારા ઘરમાં ગણેશજી સ્થાપિત હોય તો આ દિવસોમાં આ વસ્તુઓનું સેવન પણ ન કરો અને ન તો ઘરમાં લાવો.

નશાથી સંબંધિત વસ્તુઓ ઘરમાં ન રાખો

આ દરમિયાન ઘરમાં નશાથી સંબંધિત વસ્તુઓ બિલકુલ ન રાખો. જો રાખી હોય તો તેમને તરત જ ઘરની બહાર કરી દો. ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશ આપણા ઘરમાં બિરાજમાન રહે છે. આ દરમિયાન આપણે કોઈ પણ એવું કામ નહીં કરવું જોઈએ જેનાથી ભગવાનને કષ્ટ થાય કે ભગવાનને નાપસંદ હોય.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Ganpati Sthapana Muhurat 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપનાના 3 શુભ મુહૂર્ત, સામગ્રી, પૂજા વિધિ, ભોગ વિશે જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Embed widget