શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો

Ganesh Chaturthi 2024: ગણેશજીની કૃપા મેળવવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન તેમની સેવા અને ભક્તિભાવમાં કોઈ પણ પ્રકારની કમી ન રાખો. જાણીએ આ સમય દરમિયાન ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ ન લાવવી જોઈએ.

Gansesh Chaturthi 2024: હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)નું પર્વ ઘણું મહત્વ ધરાવે છે. વર્ષ 2024માં ગણેશ ઉત્સવની શરૂઆત 7 સપ્ટેમ્બર, 2024 શનિવારના દિવસથી થઈ રહી છે. આ દિવસે ગણેશ ચતુર્થી રહેશે અને આગામી 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે. ગણેશજીના ભક્તો માટે આ સમય ખૂબ વિશેષ હોય છે અને ભક્તો સંપૂર્ણ ભાવના સાથે ગણપતિની આરાધના કરે છે અને તેમને પોતાના ઘરે લાવે છે.

જો તમારા ઘરમાં પણ ગણેશજી બિરાજમાન હોય તો કેટલીક બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વસ્તુઓને ગણેશજીની પૂજા દરમિયાન ઘરમાં લાવવી નિષેધ હોય છે. જાણીએ કઈ છે તે વસ્તુઓ.

ઘરમાં ગણપતિ સ્થાપિત હોય તો આ કામ ન કરો

સફેદ રંગ ગણેશજીને ન અર્પણ કરો

ગણેશજીને સફેદ રંગની કોઈ પણ વસ્તુ અર્પણ ન કરો. જેમ કે સફેદ રંગના ફૂલ, સફેદ જનોઈ, સફેદ ચંદન કે સફેદ વસ્ત્ર.

સાફ સફાઈનું ધ્યાન રાખો

ગણેશજીને સ્થાપિત કરતા પહેલા ઘરની સાફ સફાઈ સારી રીતે કરો, તેમને સ્થાપિત કરવાના સ્થાન પર ગંદકી ન હોય.

માંસ મદિરાથી દૂર રહો

આ સમય દરમિયાન ઘરમાં માંસ મદિરા લાવવું વર્જિત હોય છે અને જો તમારા ઘરમાં ગણેશજી સ્થાપિત હોય તો આ દિવસોમાં આ વસ્તુઓનું સેવન પણ ન કરો અને ન તો ઘરમાં લાવો.

નશાથી સંબંધિત વસ્તુઓ ઘરમાં ન રાખો

આ દરમિયાન ઘરમાં નશાથી સંબંધિત વસ્તુઓ બિલકુલ ન રાખો. જો રાખી હોય તો તેમને તરત જ ઘરની બહાર કરી દો. ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશ આપણા ઘરમાં બિરાજમાન રહે છે. આ દરમિયાન આપણે કોઈ પણ એવું કામ નહીં કરવું જોઈએ જેનાથી ભગવાનને કષ્ટ થાય કે ભગવાનને નાપસંદ હોય.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Ganpati Sthapana Muhurat 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપનાના 3 શુભ મુહૂર્ત, સામગ્રી, પૂજા વિધિ, ભોગ વિશે જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Disha Salian: શું પિતાની આ ટેવના કારણે દિશા સાલિયાને કરી આત્મહત્યા? મુંબઈ પોલીસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Disha Salian: શું પિતાની આ ટેવના કારણે દિશા સાલિયાને કરી આત્મહત્યા? મુંબઈ પોલીસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
High Cholesterol Symptoms: જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે પગમાં દેખાવા લાગે છે આ લક્ષણો
High Cholesterol Symptoms: જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે પગમાં દેખાવા લાગે છે આ લક્ષણો
Embed widget