શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: જો ઘરે ગણપતિ બિરાજમાન હોય તો આ વસ્તુઓને ભૂલથી પણ ઘરમાં ન લાવશો

Ganesh Chaturthi 2024: ગણેશજીની કૃપા મેળવવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન તેમની સેવા અને ભક્તિભાવમાં કોઈ પણ પ્રકારની કમી ન રાખો. જાણીએ આ સમય દરમિયાન ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ ન લાવવી જોઈએ.

Gansesh Chaturthi 2024: હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)નું પર્વ ઘણું મહત્વ ધરાવે છે. વર્ષ 2024માં ગણેશ ઉત્સવની શરૂઆત 7 સપ્ટેમ્બર, 2024 શનિવારના દિવસથી થઈ રહી છે. આ દિવસે ગણેશ ચતુર્થી રહેશે અને આગામી 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે. ગણેશજીના ભક્તો માટે આ સમય ખૂબ વિશેષ હોય છે અને ભક્તો સંપૂર્ણ ભાવના સાથે ગણપતિની આરાધના કરે છે અને તેમને પોતાના ઘરે લાવે છે.

જો તમારા ઘરમાં પણ ગણેશજી બિરાજમાન હોય તો કેટલીક બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વસ્તુઓને ગણેશજીની પૂજા દરમિયાન ઘરમાં લાવવી નિષેધ હોય છે. જાણીએ કઈ છે તે વસ્તુઓ.

ઘરમાં ગણપતિ સ્થાપિત હોય તો આ કામ ન કરો

સફેદ રંગ ગણેશજીને ન અર્પણ કરો

ગણેશજીને સફેદ રંગની કોઈ પણ વસ્તુ અર્પણ ન કરો. જેમ કે સફેદ રંગના ફૂલ, સફેદ જનોઈ, સફેદ ચંદન કે સફેદ વસ્ત્ર.

સાફ સફાઈનું ધ્યાન રાખો

ગણેશજીને સ્થાપિત કરતા પહેલા ઘરની સાફ સફાઈ સારી રીતે કરો, તેમને સ્થાપિત કરવાના સ્થાન પર ગંદકી ન હોય.

માંસ મદિરાથી દૂર રહો

આ સમય દરમિયાન ઘરમાં માંસ મદિરા લાવવું વર્જિત હોય છે અને જો તમારા ઘરમાં ગણેશજી સ્થાપિત હોય તો આ દિવસોમાં આ વસ્તુઓનું સેવન પણ ન કરો અને ન તો ઘરમાં લાવો.

નશાથી સંબંધિત વસ્તુઓ ઘરમાં ન રાખો

આ દરમિયાન ઘરમાં નશાથી સંબંધિત વસ્તુઓ બિલકુલ ન રાખો. જો રાખી હોય તો તેમને તરત જ ઘરની બહાર કરી દો. ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશ આપણા ઘરમાં બિરાજમાન રહે છે. આ દરમિયાન આપણે કોઈ પણ એવું કામ નહીં કરવું જોઈએ જેનાથી ભગવાનને કષ્ટ થાય કે ભગવાનને નાપસંદ હોય.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Ganpati Sthapana Muhurat 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપનાના 3 શુભ મુહૂર્ત, સામગ્રી, પૂજા વિધિ, ભોગ વિશે જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget