શોધખોળ કરો

Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય

ગુરૂ પૂર્ણિમા 13મી જુલાઈએ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિના કારણે 4 રાજયોગ બનશે. આ સંયોગમાં આ ઉપાયો કરવાથી કુંડળીના ગુરુ દોષનો અંત આવશે.

Guru Purnima 2022 Kundali Dosh Upay: ગુરૂ પૂર્ણિમા 13મી જુલાઈએ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિના કારણે 4 રાજયોગ બનશે. આ સંયોગમાં આ ઉપાયો કરવાથી કુંડળીના ગુરુ દોષનો અંત આવશે.

દરેક વ્યક્તિ માટે ગુરૂનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનું સ્થાન ખૂબ ઉચ્ચ માનવામાં આવે છે. ગુરૂ આપના જીવનના પથદર્શક માર્ગદર્શક હોય છે. કુંડળીમાં ગુરુ ઉચ્ચ અને મજબૂત સ્થિતિમાં હોય તો કામમાં સફળતા, કીર્તિ અને યશ મળે છે. ગુરુ પૂર્ણિમા 2022 ના દિવસે ગુરુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે 13 જુલાઈએ ગુરુ પૂર્ણિમા (ગુરુ પૂર્ણિમા 2022 તિથિ) છે.

પંચાગ મુજબ ગુરૂ પૂર્ણિમાએ 4 યોગ બની રહ્યાં છે. આવામાં  દુર્લભ શુભ સંયોગમાં ગુરુની ઉપાસના કરવાથી કુંડળીના તમામ દોષ દૂર થઈ જાય છે. આ માટે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર કુંડળીના ગુરુ દોષને દૂર કરવા માટે ભક્તોએ આ ઉપાયો અવશ્ય કરવા. આ ઉપાયો ખૂબ જ અસરકારક છે.

ગુરૂ પૂર્ણિમા 2022:  ગુરૂ દોષ નિવારણના ઉપાય

  • ગુરુ પૂર્ણિમાના દિવસે, ગુરુનું આવાહન કરો અને  તમારા ઘરે આમંત્રિત કરો અને તેમની વિધિવત  પૂજા કરો. તેમને ખવડાવો અને તેમને ભેટ આપીને તેમના આશીર્વાદ મેળવો. તે પછી, તેમને આદરપૂર્વક વિદાય આપો. આમ કરવાથી ગુરુની અસીમ કૃપા પ્રાપ્ત થશે. તેમની કૃપાથી કુંડળીમાં ચાલી રહેલા દોષોનો અંત આવશે.
  • નિયમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા દરમિયાન તેમને પીળા ફૂલ, ફળ, અક્ષત, ચંદન, પંચામૃત, તુલસીના પાન, ચણાના લોટના લાડુ વગેરે અર્પણ કરો. તે પછી વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરીને પૂજાની સમાપ્તિ કરો. ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. . તેમની પ્રગતિનો માર્ગ મજબૂત રહેશે.
  • ગુરુ પૂજન પછી પીળા વસ્ત્રો, ચણાની દાળ, હળદર, સોનું, કેસર, પિત્તળના વાસણો વગેરે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ બ્રાહ્મણને દાન કરો. આમ કરવાથી કુંડળીમાંથી ગુરુ દોષ દૂર થઈ જશે.
  • દેવ ગુરુ બૃહસ્પતિની પૂજા કરો અને બૃહસ્પતિ ચાલીસાનો પાઠ કરો. તેની સાથે ભગવાન વિષ્ણુની સાથે બૃહસ્પતિ દેવની પણ કૃપા પ્રાપ્ત થશે. તેનાથી ગુરુ દોષ દૂર થશે.
  • ગુરુ પૂર્ણિમાના દિવસથી જ ગુરુ ગ્રહના ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો નિયમિત જાપ કરો. આ સાથે કુંડળીના ગુરુ દોષનો અંત આવશે અને જીવનમાં પ્રગતિ થશે.
  • તમારા પૂજા સ્થાન પર ગુરુ યંત્રની સ્થાપના કરો અને નિયમિત જાપ કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget