શોધખોળ કરો

Vastu Tips: નવા ઘરમાં પ્રવેશ બાદ બરકતમાં આવી રહી છે કમી તો આ એક પ્રયોગ અજમાવી જુઓ

વાસ્તુ દોષથી બચવા માટે નવા ઘરમાં પ્રવેશ્યા પછી કરો આ કામ, ધનની ક્યારેય નહિ કમી, જાણી વાસ્તુ દોષ નિવારક ટિપ્સ

Important Vastu Tips For New Home: વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કરવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

વાસ્તુશાસ્ત્ર ઊર્જા પર આધારિત છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવન સુખી બને છે. વાસ્તુમાં નવા ઘર સાથે સંબંધિત વિશેષ નિયમો પણ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષ બની જાય છે. જેના કારણે કામમાં વારંવાર અવરોધો આવે છે. જાણો નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

નવા ઘરમાં પ્રવેશતી વખતે આ બાબતનું રાખો ઘ્યાન

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે આખા ઘરમાં પીળા પડદા લગાવો. હળદરનું દ્રાવણ આખા ઘરમાં છાંટો. આનાથી શુભ ગ્રહ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદથી પરિવારમાં ઉન્નતિ થવા લાગે છે.

નવા ઘરમાં વાસ્તુ દોષ ન રહે તે માટે સફેદ ચોખા અથવા કપૂરનું દાન કરો. ઘરની દિવાલોને વાદળી, લીલો અને સફેદ જેવા શુભ રંગોથી રંગાવો. તેનાથી પરિવારના સભ્યોનું મનોબળ વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘર એવું હોવું જોઈએ કે, તેમાં  સવારનો  સૂર્યપ્રકાશ પ્રવેશે.  જો ઘરમાં અંધારું હોય તો તે વાસ્તુ દોષનું કારણ પણ  બને  છે. તે દુર્ભાગ્ય અને માંદગી અને દુ: ખનું કારણ બને છે. આનાથી છુટકારો મેળવવા માટે રાત્રે ઘરની ચારે બાજુ લાલ મસૂર ફેલાવી દો અને સવારે તેને બહાર ફેંકી દો.

જો તમને નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા નવા મકાનમાં આવ્યા પછી બરકતમાં કમી આવી રહી છે તો કાચી ધાણીનું સરસવનું તેલ દાન કરો.  શનિવારે સાંજે પીપળના ઝાડ પાસે તેલનો દીવો પ્રગટાવવો પણ લાભદાયક છે.

જો નવા ઘરની સુખ-શાંતિમાં ભંગ થતો હોય તો ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક યંત્ર સ્થાપિત કરવું જોઈએ. મુખ્ય દ્વારની બહાર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

નવા ઘરમાં વાસ્તુ દોષ નિવારક સ્થાપિત કરવું જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધા અને ક્રિસ્ટલ ટોર્ટોઈઝ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. દરરોજ નમકથી ઘરને મોપવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

                                                                                       

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
Embed widget