શોધખોળ કરો

Vastu Tips: નવા ઘરમાં પ્રવેશ બાદ બરકતમાં આવી રહી છે કમી તો આ એક પ્રયોગ અજમાવી જુઓ

વાસ્તુ દોષથી બચવા માટે નવા ઘરમાં પ્રવેશ્યા પછી કરો આ કામ, ધનની ક્યારેય નહિ કમી, જાણી વાસ્તુ દોષ નિવારક ટિપ્સ

Important Vastu Tips For New Home: વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કરવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

વાસ્તુશાસ્ત્ર ઊર્જા પર આધારિત છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવન સુખી બને છે. વાસ્તુમાં નવા ઘર સાથે સંબંધિત વિશેષ નિયમો પણ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે વાસ્તુ દોષ બની જાય છે. જેના કારણે કામમાં વારંવાર અવરોધો આવે છે. જાણો નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

નવા ઘરમાં પ્રવેશતી વખતે આ બાબતનું રાખો ઘ્યાન

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે આખા ઘરમાં પીળા પડદા લગાવો. હળદરનું દ્રાવણ આખા ઘરમાં છાંટો. આનાથી શુભ ગ્રહ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદથી પરિવારમાં ઉન્નતિ થવા લાગે છે.

નવા ઘરમાં વાસ્તુ દોષ ન રહે તે માટે સફેદ ચોખા અથવા કપૂરનું દાન કરો. ઘરની દિવાલોને વાદળી, લીલો અને સફેદ જેવા શુભ રંગોથી રંગાવો. તેનાથી પરિવારના સભ્યોનું મનોબળ વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘર એવું હોવું જોઈએ કે, તેમાં  સવારનો  સૂર્યપ્રકાશ પ્રવેશે.  જો ઘરમાં અંધારું હોય તો તે વાસ્તુ દોષનું કારણ પણ  બને  છે. તે દુર્ભાગ્ય અને માંદગી અને દુ: ખનું કારણ બને છે. આનાથી છુટકારો મેળવવા માટે રાત્રે ઘરની ચારે બાજુ લાલ મસૂર ફેલાવી દો અને સવારે તેને બહાર ફેંકી દો.

જો તમને નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા નવા મકાનમાં આવ્યા પછી બરકતમાં કમી આવી રહી છે તો કાચી ધાણીનું સરસવનું તેલ દાન કરો.  શનિવારે સાંજે પીપળના ઝાડ પાસે તેલનો દીવો પ્રગટાવવો પણ લાભદાયક છે.

જો નવા ઘરની સુખ-શાંતિમાં ભંગ થતો હોય તો ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક યંત્ર સ્થાપિત કરવું જોઈએ. મુખ્ય દ્વારની બહાર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

નવા ઘરમાં વાસ્તુ દોષ નિવારક સ્થાપિત કરવું જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધા અને ક્રિસ્ટલ ટોર્ટોઈઝ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. દરરોજ નમકથી ઘરને મોપવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

                                                                                       

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ
26 જૂને દુર્લભ કેન્દ્ર યોગ: આ 4 મૂળાંકવાળા લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
Budhwar Upay: બુધવારના દિવસે ગણેશ જીની આ રીતે કરો પૂજા, કરિયરમાં મળશે સફળતા 
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
Navpancham Rajyog 2026: નિર્જળા એકદાશી પર બનશે નવપંચમ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Navpancham Rajyog 2026: નિર્જળા એકદાશી પર બનશે નવપંચમ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
Embed widget