શોધખોળ કરો

Vastu Tips: કમ્પ્યુટરને વાસ્તુ અનુસાર કઇ દિશામાં રાખવું શુભ, જાણો વાસ્તુ નિયમ

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોમ્પ્યુટરની દિશા સમજી વિચારીને નક્કી કરવી જોઈએ. કોમ્પ્યુટરને ખોટી દિશામાં રાખવાથી સમસ્યા સર્જાય છે. જાણો ઘરમાં કઈ દિશામાં કોમ્પ્યુટર રાખવું શુભ છે.

Vastu Tips:  આજના સમયમાં કોમ્પ્યુટર દરેક માટે જરૂરી છે. પરંતુ વાસ્તુ અનુસાર જો તમે ઘરમાં કોમ્પ્યુટર રાખો છો તો તેના માટે કઈ દિશા શ્રેષ્ઠ છે? જાણકારીના અભાવને કારણે લોકો ક્યારેક પોતાના પીસીને ખોટી દિશામાં રાખે છે, જેના કારણે ઘરની વાસ્તુ પ્રભાવિત થવા લાગે છે. ચાલો જાણીએ વાસ્તુ નિષ્ણાત નિતિકા શર્મા પાસેથી કે કોમ્પ્યુટરને ઘરમાં રાખવાની સાચી દિશા

 કમ્પ્યુટર ઇન્સ્ટોલ કરવાની શુભ દિશા કઈ હોવી જોઈએ?

નિતિકા શર્માના જણાવ્યા અનુસાર, વાસ્તુ અનુસાર, ઘરમાં કોમ્પ્યુટરનું યોગ્ય દિશામાં હોવું સૌથી જરૂરી છે, કારણ કે તે ઘરમાં ચાલી રહેલી નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. વ્યક્તિએ કમ્પ્યુટરને દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ, કારણ કે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય જ્યારે વ્યક્તિ કોમ્પ્યુટર પર કામ કરી રહી હોય ત્યારે તેનો ચહેરો થોડો જમણી તરફ હોવો જોઈએ. આ ઉપરાંત કોમ્પ્યુટર એરિયામાં ફૂલો અને શોપીસ પણ રાખી શકાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ કોમ્પ્યુટરને પૂર્વ-પશ્ચિમ દિશામાં ઇન્સ્ટોલ ન કરવું જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ માટે એક સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે આ વસ્તુઓ યોગ્ય દિશામાં કે સ્થાન પર ન હોય તો ઘરની સકારાત્મક ઉર્જા પ્રભાવિત થવા લાગે છે, જેની નકારાત્મક અસર ઘરના સભ્યો પર પણ જોવા મળે છે. તેથી વાસ્તુના નિયમો જાણવા જરૂરી બની જાય છે. નિતિકા શર્મા કહે છે કે મશીનો ઘરમાં વાસ્તુ દ્વારા નિર્ધારિત દિશામાં લગાવવા જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                                                            

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget