શોધખોળ કરો

Shrawan 2024: આ દિવ્ય શિવલિંગના દર્શન માત્રથી જીવનના સઘળા કષ્ટ થાય છે દૂર,ભાગ્યોદયના બને છે યોગ

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે મનોકામનાની પૂર્તિ કરતા શિવાલયની વાત કરીએ, કહેવાય છે કે આ સ્વયમભૂ શિવલિંગથી જેના દર્શન માત્રથી કામનાની પૂર્તિ થાય છે.

Shrawan 2024:શિવલિંગમાં શિવ અને શક્તિ બંનેનો વાસ હોય છે. યૂપીના રામપુર જિલ્લાના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનની ઓલ્ડ હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીમાં આવેલા શિવ મંદિરનો મહિમા અલગ છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગના રૂપમાં ભગવાન ભોલેનાથ તેમના ભક્તોને તેમની ઈચ્છા મુજબ દરેક વરદાન આપે છે.

પુરાણ આવાસ વિકાસ કોલોની, શિવ મંદિરની મુલાકાતે આવતા ભક્તોની માન્યતા છે કે જ્યારે પણ આપણે આ મંદિરમાં આવીએ છીએ અને આપની ઇચ્છા  શિવલિંગની સામે બેઠેલા નંદીના કાનમાં કહીએ છીએ તો તે ઇચ્છા અચૂક પૂર્ણ થાય છે,

મંદિરની વિશેષ માન્યતા

આ મંદિરનો ઇતિહાસ દોહરાતવાતા પંડિત વીરેશ શર્માએ મંદિર વિશે જણાવ્યું કે, જૂની હાઉસિંગ-ડેવલપમેન્ટ કોલોની બની તે પહેલા અહીં જંગલ હતું અને અહીંજ આ જંગલમાં સ્વયભૂ શિવલિંગ હતું.  વસાહતની રચના પછી, 1986 માં ભોલે શંકર શિવલિંગ હતું ત્યે  મંદિરનું નિર્માણ  કરવામાં આવી હતી. અહીં આવતા ભક્તોનું માનવું છે કે આ મંદિરના દર્શન કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને ભગવાન શંકર પાસે જે પણ ઈચ્છા માંગવામાં આવે છે તે અવશ્ય પૂરી થાય છે.શ્રાનણ  સાવન માસ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. આખા શહેરમાંથી લોકો અહીં પાણી અર્પણ કરવા આવે છે.                                                                                                                                                                                                                                        

આ પણ વાંચો

Shrawan 2024: શ્રાવણના સોમવારે ભગવાન શિવના આ 108 નામનું કરો સ્મરણ, મનોકામનાની થશે પૂર્તિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget