શોધખોળ કરો

Sunday Upay: બંધ કિસ્મતના ખૂલી જશે તાળા, અપનાવો, અપનાવી જુઓ આ જ્યોતિષી ઉપાય

Sunday Upay: રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય તમામ ગ્રહોના રાજા છે અને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

Sunday Upay: રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય તમામ ગ્રહોના રાજા છે અને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

વાર એટલે કે દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરેક દિવસ એક અથવા બીજા દેવતાઓને સમર્પિત છે. આ ક્રમમાં, રવિવાર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. તે તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા નિયમ પ્રમાણે કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ રવિવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, રવિવારે કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. વાસ્તુ અનુસાર કુંડળીમાં સૂર્ય ભગવાનની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિને સુખ, ધન અને કીર્તિ મળે છે. નબળી સ્થિતિ મુશ્કેલીને નોતરે છે, આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયોની મદદથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ એવા કયા ઉપાય છે જે આપના નસીબના તાળા ખોલી દેશે.

સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો
રવિવારે સવારે ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો - 'ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ', તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે.

દેશી ઘીનો દીવો પ્રગટાવો
આ સિવાય રવિવારે તમારા ઘરના બહારના દરવાજાની બંને બાજુ  ગાયના ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં વાસ કરે છે. આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ સારો દિવસ માનવામાં આવે છે.

તુલસીના છોડને જળ ચઢાવો
રવિવારે સવારે સ્નાન કર્યા બાદ તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. જેના કારણે મા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને ઈચ્છિત ફળ આપે છે.

આ વસ્તુઓનું દાન કરો
રવિવારનો દિવસ દાન માટે પણ  શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ગોળ, દૂધ, ચોખા અને કપડાનું દાન કરવાથી પણ સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે.

ચંદનનું તિલક અવશ્ય લગાવો
રવિવારે ચંદનનું તિલક કરવું જોઈએ. આમ કરવું શુભ માનવામાં આવે છે અને મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ સાથે શરીરે લાલ વસ્ત્ર  અવશ્ય ધારણ કરવા જોઈએ.

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Embed widget